અંબાજી ભાદરવી મહામેળો વહીવટી તંત્ર તરફથી રદ કરવામાં આવ્યો છે અને ભક્તો માટે મંદિર બંધ રાખવામાં આવ્યું છે તેમ છતાંય ભક્તો નો પ્રવાહ અંબાજી તરફ જોવા મળ્યો હતો. 165 કિલોમીટર દૂર થી ભક્તો અંબાજી તરફ ચાલતા આવ્યા. સેવા કેમ્પ અને રાત્રી રોકાણ ની સુવિધા વિના ભક્તો અંબાજી તરફ આવ્યા. થરાદ તાલુકાના જમડા ગામ ના ભક્તો માનતા પૂરી કરવા અંબાજી આવ્યા છે. દર વર્ષે ભાદરવી મહામેલા દરમિયાન અંબાજી ચાલતા આવતા હતા. આ વર્ષે પણ મંદિર બંદ હોઈ ભક્તો બહાર થી દર્શન કરશે. મનોજ ઠાકોર અને ભક્તો ચાલતા અંબાજી આવ્યા
Related Posts
ગુજરાત હાઇકોર્ટના એક એડવોકેટ ને ચાલુ કોર્ટ પ્રોસિડિંગ માં ધુમ્રપાન કરવું પડયું મોંઘુ
ગુજરાત હાઇકોર્ટના એક એડવોકેટ ને ચાલુ કોર્ટ પ્રોસિડિંગ માં ધુમ્રપાન કરવું પડયું મોંઘુ.. વીડિયો કોન્ફરન્સથી થયેલી સુનાવણીમાં એક વકીલે ગાડીમાં…
તિલકવાડા તાલુકાના રેંગણ ગામે સગીર કન્યાનું અપહરણ.
તિલકવાડા તાલુકાના રેંગણ ગામે સગીર કન્યાનું અપહરણ. વાલીની આરોપી સામે ફરિયાદ. રાજપીપળા, તા.23 તિલકવાડા તાલુકાના રેંગણ ગામેથી સગીર કન્યાનું અપહરણ…
GST આસી કમિશ્નર ગોપાલસિંહ મીણા વિરુદ્ધ સત્તા ના દુરુપયોગ નો ગુનો દાખલ
ગુજરાત ન્યુઝ બ્રેકીંગ GST આસી કમિશ્નર ગોપાલસિંહ મીણા વિરુદ્ધ સત્તા ના દુરુપયોગ નો ગુનો દાખલ એસીબી એ GST આસી કમિશ્નર…
