અંબાજી ભાદરવી મહામેળો વહીવટી તંત્ર તરફથી રદ કરવામાં આવ્યો છે અને ભક્તો માટે મંદિર બંધ રાખવામાં આવ્યું છે તેમ છતાંય ભક્તો નો પ્રવાહ અંબાજી તરફ જોવા મળ્યો હતો. 165 કિલોમીટર દૂર થી ભક્તો અંબાજી તરફ ચાલતા આવ્યા. સેવા કેમ્પ અને રાત્રી રોકાણ ની સુવિધા વિના ભક્તો અંબાજી તરફ આવ્યા. થરાદ તાલુકાના જમડા ગામ ના ભક્તો માનતા પૂરી કરવા અંબાજી આવ્યા છે. દર વર્ષે ભાદરવી મહામેલા દરમિયાન અંબાજી ચાલતા આવતા હતા. આ વર્ષે પણ મંદિર બંદ હોઈ ભક્તો બહાર થી દર્શન કરશે. મનોજ ઠાકોર અને ભક્તો ચાલતા અંબાજી આવ્યા
Related Posts
અમદાવાદ જિલ્લામાં ખાણ ખાણીજ વિભાગના દરોડા
બ્રેકીંગ અમદાવાદ જિલ્લામાં ખાણ ખાણીજ વિભાગના દરોડા કસિન્દ્રા, નવાપુરા, સરોડા ગામે એક સાથે સપાટો મોટા પાયે ચાલી રહ્યું હતું ગેરકાયદેસર…
જાણીતા પંજાબી સિંગર દિલજાનનું થયું નિધન
જાણીતા પંજાબી સિંગર દિલજાનનું થયું નિધન રોડ અકસ્માતમાં સિંગરે ગુમાવી જાન મંગળવારે સવારે 3.45 વાગ્યાની આસપાસ થયું નિધન
ગુજરાતના 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત રહેશે
ગુજરાતના 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત રહેશે…. જોકે સમયમાં ઘટાડો કર્યો… 28 ફેબ્રુઆરી સુધી હવે કર્ફ્યૂ રાત્રે 12થી સવારે 6…
