અંબાજી ભાદરવી મહામેળો વહીવટી તંત્ર તરફથી રદ કરવામાં આવ્યો છે અને ભક્તો માટે મંદિર બંધ રાખવામાં આવ્યું છે તેમ છતાંય ભક્તો નો પ્રવાહ અંબાજી તરફ જોવા મળ્યો હતો. 165 કિલોમીટર દૂર થી ભક્તો અંબાજી તરફ ચાલતા આવ્યા. સેવા કેમ્પ અને રાત્રી રોકાણ ની સુવિધા વિના ભક્તો અંબાજી તરફ આવ્યા. થરાદ તાલુકાના જમડા ગામ ના ભક્તો માનતા પૂરી કરવા અંબાજી આવ્યા છે. દર વર્ષે ભાદરવી મહામેલા દરમિયાન અંબાજી ચાલતા આવતા હતા. આ વર્ષે પણ મંદિર બંદ હોઈ ભક્તો બહાર થી દર્શન કરશે. મનોજ ઠાકોર અને ભક્તો ચાલતા અંબાજી આવ્યા
Related Posts
રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીમા કૌન હારા કૌન જીતા?
રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીના અણધાર્યા પરિણામો આવ્યા, અપક્ષો અને જનહિત પેનલ ને પણ જાકારો રજપીપલાતા2 આજેરાજપીપળા નગરપાલિકાની ચૂંટણીના અણધાર્યા પરિણામો આવ્યા…
રાજુલા માં પર્યાવરણ દિવસની ઉજવણી વિવિધ જગ્યાઓએ વૃક્ષારોપણ કરાયું રાજુલા માં રાષ્ટ્ર શક્તિ એકતા મંચ વન વિભાગ તેમજ મામલતદાર…
*કચ્છ જિલ્લાની ૮૧ ગ્રામ પંચાયતોને મળ્યા પોતિકા પંચાયત ઘર* **** *૪૩ આંગણવાડીઓના ખાતર્મુહૂત, ૩.૬૫ કરોડના ખર્ચે બનશે નવીન આંગણવાડીઓ* ****…
