અંબાજી ભાદરવી મહામેળો વહીવટી તંત્ર તરફથી રદ કરવામાં આવ્યો છે અને ભક્તો માટે મંદિર બંધ રાખવામાં આવ્યું છે તેમ છતાંય ભક્તો નો પ્રવાહ અંબાજી તરફ જોવા મળ્યો હતો. 165 કિલોમીટર દૂર થી ભક્તો અંબાજી તરફ ચાલતા આવ્યા. સેવા કેમ્પ અને રાત્રી રોકાણ ની સુવિધા વિના ભક્તો અંબાજી તરફ આવ્યા. થરાદ તાલુકાના જમડા ગામ ના ભક્તો માનતા પૂરી કરવા અંબાજી આવ્યા છે. દર વર્ષે ભાદરવી મહામેલા દરમિયાન અંબાજી ચાલતા આવતા હતા. આ વર્ષે પણ મંદિર બંદ હોઈ ભક્તો બહાર થી દર્શન કરશે. મનોજ ઠાકોર અને ભક્તો ચાલતા અંબાજી આવ્યા
Related Posts
20 વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર 16 ઓક્ટોબરથી વર્લ્ડ કપની શરૂઆત થશે
**T-20 વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર***16 ઓક્ટોબરથી વર્લ્ડ કપની શરૂઆત થશે*ભારત ટુર્નામેન્ટમાં તેની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમશે*બંને ટીમ વચ્ચે 23…
ઝાયડસે કોરોના સારવાર માટેની દવા PeglFN ની મંજૂરી DGCI પાસે માંગી
ઝાયડસે કોરોના સારવાર માટેની દવા PeglFN ની મંજૂરી DGCI પાસે માંગી કોરોના સારવાર માટે ત્રીજા ફેઝના ટ્રાયલમાં 91.15% દર્દીઓ PegIFN…
સુભાષબ્રિજ RTO પાસે 30 વર્ષીય યુવકનું દોરીથી ગળું કપાયું
અમદાવાદ સુભાષબ્રિજ RTO પાસે 30 વર્ષીય યુવકનું દોરીથી ગળું કપાયું. અસારવા હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો
