મેરઠ ખાતે આર્મીમાં ફરજ બજાવતા રજનીશ પટણી શહિદ થયા છે. શહીદ રજનીશ પટણી વીટીવીના પત્રકાર અનિતાબેન પટણીના નાના ભાઇ છે. મેરઠ ખાતે ગઇ કાલે તેમનું આકસ્મિક નિધન થયું છે. ગુજરાતે એક વીર સપુત ગુમાવ્યો છે. પ્રભુ સદગત આત્માને શાંતિ આપે અને અનિતાના પરિવારને શક્તિ આપે તેવી પ્રાથના. શહીદ રજનીશનો પાર્થિવ દેહ શનિવારે સવારે 8-30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોચશે. ત્યાં તેને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. એરપોર્ટથી પાર્થિવ દેહને તેમના ઘર અમરાઇવાડી લઇ જવામાં આવશે.*🙏🙏💐💐
Related Posts
સરકારી હોસ્પિટલ(રામબાગ)ગાંધીધામ નાં તબીબ દ્રારા 5 કિલ્લોની પેટનાં કેન્સરની ગાંઠની સફળ સર્જરી કરવામાં આવી
ગાંધીધામ: કચ્છના ગાંધીધામમાં સરકારી હોસ્પિટલ(રામબાગ)ગાંધીધામ માં નિતનવી સર્જરી થઈ એક અલગ ઓળખાણ બનાવી રહયુ છે એમાંજહોસ્પિટલની ખ્યાતિમાં નવી સફળતા પ્રાપ્ત…
રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને જન હિત રક્ષક પેનલની સામે એક બીજા પર ગંભીર આક્ષેપો .
રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને જન હિત રક્ષક પેનલની સામે એક બીજા પર ગંભીર આક્ષેપો . રાજપીપળા પાલિકામાં ભ્રષ્ટાચાર થયો…
ગુજરાતમાં કોરોના મુદ્દે સરકારને ફટકાર લગાવનાર ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ જે.બી પારડીવાલા અને જસ્ટિસ ઈલેશ જશવંતરાય વોરાની બદલી.
ગુજરાતમાં કોરોના મુદ્દે ગુજરાત સરકારને ફટકાર લગાવનાર ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ જે.બી પારડીવાલા અને જસ્ટિસ ઈલેશ જશવંતરાય વોરાની બદલી.
