અમદાવાદ: મેરઠ ખાતે આર્મીમાં ફરજ બજાવતા શહીદ થયેલ રજનીશ પટનીનો પાર્થિવ દેહ અમદાવાદ લવાયો હતો. જેમને ગાર્ડ ઓફ ઓનર આપી શાહિદ ને અપાઈ શ્રદ્ધાંજલિ. મેરઠ ખાતે ફરજ પર આકસ્મિક જવાન નું થયું હતું મોત જેમના પાર્થિવ શરીરને તેમના નિવાસસ્થાને અમરાઈવાડી લઈ જવાશે અને ત્યાર બાદ સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવશે.
Related Posts
ઉત્તરપ્રદેશના લખનૌમાંથી ઝડપાયા આતંકી
ઉત્તરપ્રદેશના લખનૌમાંથી ઝડપાયાઆતંકી ખાલિસ્તાન સાથે જોડાયેલા 2 આતંકવાદીઓ ઝડપાયા સુરક્ષા એજન્સીઓ સતર્ક
સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓ માટે કેસુડાના ફૂલોનું નવું આકર્ષણ.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓ માટે કેસુડાના ફૂલોનું નવું આકર્ષણ. વસંત પંચમી ટાણે સ્ટેચ્યુ પરિસરમાં ચારે બાજુએ પૂર બહારમાં ખીલી ઊઠેલા…
*ગુજરાતના વાયુસેના સંઘ દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા પર ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં વાર્ષિક સ્મૃતિ વ્યાખ્યાનનું આયોજન કરાયું*
*ગુજરાતના વાયુસેના સંઘ દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા પર ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં વાર્ષિક સ્મૃતિ વ્યાખ્યાનનું આયોજન કરાયું* ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગુજરાતની વાયુસેના સંઘ…
