અમદાવાદ: મેરઠ ખાતે આર્મીમાં ફરજ બજાવતા શહીદ થયેલ રજનીશ પટનીનો પાર્થિવ દેહ અમદાવાદ લવાયો હતો. જેમને ગાર્ડ ઓફ ઓનર આપી શાહિદ ને અપાઈ શ્રદ્ધાંજલિ. મેરઠ ખાતે ફરજ પર આકસ્મિક જવાન નું થયું હતું મોત જેમના પાર્થિવ શરીરને તેમના નિવાસસ્થાને અમરાઈવાડી લઈ જવાશે અને ત્યાર બાદ સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવશે.
Related Posts
ફરી એકવાર શહેરના ચાંદલોડીયા વિસ્તારમાં કોરોના ગાઈડ લાઇનના ઉડયા ધજાગરા
ફરી એકવાર શહેરના ચાંદલોડીયા વિસ્તારમાં કોરોના ગાઈડ લાઇનના ઉડયા ધજાગરા સરકારના આદેશોનું ઉલ્લંઘન કરતું ટ્યુશન કલાસીસ ઝડપાયું અંદાજે 10 થી…
*યુપી વિધાન પરિષદની રુલ્સ રિવિઝન કમિટી ગુજરાત વિધાનસભાની મુલાકાતે. 9 સુધી રોકાઈ વિવિધ સ્થળોની મુલાકાત લેશે
*યુપી વિધાન પરિષદની રુલ્સ રિવિઝન કમિટી ગુજરાત વિધાનસભાની મુલાકાતે. 9 સુધી રોકાઈ વિવિધ સ્થળોની મુલાકાત લેશે* ગાંધીનગર, સંજીવ રાજપૂત:…
*સિવિલ મેડિસિટી અંગદાન અને પ્રત્યારોપણનું મુખ્ય કેન્દ્ર બની* ………….. *સિવિલ મેડિસિટીની તર્જ પર વડોદરા, સુરત અને રાજકોટમાં પણ સિવિલ હોસ્પિટલનું…
