અમદાવાદ: મેરઠ ખાતે આર્મીમાં ફરજ બજાવતા શહીદ થયેલ રજનીશ પટનીનો પાર્થિવ દેહ અમદાવાદ લવાયો હતો. જેમને ગાર્ડ ઓફ ઓનર આપી શાહિદ ને અપાઈ શ્રદ્ધાંજલિ. મેરઠ ખાતે ફરજ પર આકસ્મિક જવાન નું થયું હતું મોત જેમના પાર્થિવ શરીરને તેમના નિવાસસ્થાને અમરાઈવાડી લઈ જવાશે અને ત્યાર બાદ સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવશે.
Related Posts
શ્વાસનળી અને અન્નનળી બે અલગ અલગ બાબતો છે. જો તમે તમારા ગળા અને અન્નનળીને સુરક્ષિત રાખવા માટે હંમેશાં ગરમ પાણી પીતા હોવ, તો તે ખૂબ સારું છે, અને તે થાય છે.
શ્વાસનળી અને અન્નનળી બે અલગ અલગ બાબતો છે. જો તમે તમારા ગળા અને અન્નનળીને સુરક્ષિત રાખવા માટે હંમેશાં ગરમ પાણી…
*32માં વર્ષે 52 ગજની ધજા સાથે વ્યાસવાડી પગપાળા સંઘ અંબાજી જવા થયો રવાના*
*32માં વર્ષે 52 ગજની ધજા સાથે વ્યાસવાડી પગપાળા સંઘ અંબાજી જવા થયો રવાના* અમદાવાદ, સંજીવ રાજપૂત: 32માં વર્ષે સતત નિરંતર…
નેત્રંગના દંપતિ પાસેથી બે કિલો ગાંજો પકડાયો.
નેત્રંગના દંપતિ પાસેથી બે કિલો ગાંજો પકડાયોગુનામાં માં વપરાયેલ મોટરસાયકલ,મોબાઇલ ફોન, રોકડ રકમ સહિત રૂ.45800/-નો મુદ્દામાલ ઝડપાયોબે આરોપીઓની ધરપકડ, એક…
