અમદાવાદ: મેરઠ ખાતે આર્મીમાં ફરજ બજાવતા શહીદ થયેલ રજનીશ પટનીનો પાર્થિવ દેહ અમદાવાદ લવાયો હતો. જેમને ગાર્ડ ઓફ ઓનર આપી શાહિદ ને અપાઈ શ્રદ્ધાંજલિ. મેરઠ ખાતે ફરજ પર આકસ્મિક જવાન નું થયું હતું મોત જેમના પાર્થિવ શરીરને તેમના નિવાસસ્થાને અમરાઈવાડી લઈ જવાશે અને ત્યાર બાદ સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવશે.
Related Posts
ગરૂડેશ્વર તાલુકાના આમદલા ગામની ઘટના. પરણિત મહિલાને પતિ દ્વારા મેણાટોણા મારી શારીરિક ત્રાસ આપી, પત્નીને છૂટાછેડા લેવાનો જણાવતા લાગી આવતા પત્નીએ જંતુનાશક દવા પી જઇ આપઘાત કરતાં પત્નીનું મોત.
ગરૂડેશ્વર તાલુકાના આમદલા ગામની ઘટના. પરણિત મહિલાને પતિ દ્વારા મેણાટોણા મારી શારીરિક ત્રાસ આપી, પત્નીને છૂટાછેડા લેવાનો જણાવતા લાગી આવતા…
દિલ્હીમાં કોરોના મહામારી બેકાબુ થતા લોકડાઉન લગાડવાની ચર્ચા.
દિલ્હીમાં કોરોના મહામારી બેકાબુ થતા લોકોમાં દહેશતનો માહોલ છે. સોમવારે પહેલી વાર કોરોનાના 4000થી વધારે નવા કેસ આવ્યાં બાદ સંક્રમિત…
ગેરકાયદેસર વીજ પુરવઠાનો ઉપયોગ કરતા ઈસમો ઉપર ટોરેન્ટ પાવરે લાલ આંખ કરી જમાલપુર કાંચની મસ્જિદ પાસે ટોરેન્ટ પાવરની સરપ્રાઇઝ ચેકીંગ
ગેરકાયદેસર વીજ પુરવઠાનો ઉપયોગ કરતા ઈસમો ઉપર ટોરેન્ટ પાવરે લાલ આંખ કરી જમાલપુર કાંચની મસ્જિદ પાસે ટોરેન્ટ પાવરની સરપ્રાઇઝ ચેકીંગ…
