Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક વિશેષ ‘રીલ સ્પર્ધા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

*સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના આરોગ્યમંત્રીના આદેશ*

BREAKING* અમદાવાદના નારોલમાં પીરાણા રોડ પર આવેલ નંદન એકઝીમમાં લાગી ભીષણ આગ. ફાયર વિભાગની 9 ગાડીઓ ઘટના સ્થળે હાજર. ફાયર વિભાગ દ્વારા આગ બુઝાવવાના પ્રયાસો જારી.

BREAKING* અમદાવાદના નારોલમાં પીરાણા રોડ પર આવેલ નંદન એકઝીમમાં લાગી ભીષણ આગ. ફાયર વિભાગની 9 ગાડીઓ ઘટના સ્થળે હાજર. ફાયર…

રાજનીતિમાં ધર્મ જોડાશે ત્યારે સુરાજ્ય સ્થપાશે : પ્રિ. સંજય વકીલ.

એચ. એ. કોલેજ ઓફ કોમર્સના પ્રિન્સીપાલ, રોટરી ક્લબ પ્રહલાદનગર અમદાવાદનાં પૂર્વ પ્રમુખ તથા અશોશીએશન ઓફ ઇન્ડિયન કોલેજ પ્રિન્સીપલ્સનાં જનરલ સેક્રેટરી…

કાજલ નામે આંબો અને ભાવેશ નામે સરગવો ઉગશે.અમદાવાદના સાણંદ તાલુકામાં બાળકોના નામ પરથી ૩૦ વૃક્ષો ઉછરશે.

અમદાવાદ (સાણંદ) સમગ્ર વિશ્વમાં ૧ થી ૭ ઓગષ્ટ સુધી વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે.જેનો મુખ્ય ઉદ્દેશ છે કે…

ગુજરાતમાં નવા 1074 પોઝિટિવ કેસ નોંધાયા,22 લોકોનાં મોત ,1370 લોકો ડિસ્ચાર્જ* ⭕ *24 કલાકમાં સુરત 231,અમદાવાદ 153

⭕ *ગુજરાતમાં નવા 1074 પોઝિટિવ કેસ નોંધાયા,22 લોકોનાં મોત ,1370 લોકો ડિસ્ચાર્જ* ⭕ *24 કલાકમાં સુરત 231,અમદાવાદ 153,વડોદરા 110,રાજકોટ 90,જમનગર…

સમગ્ર નર્મદા જિલ્લામાં મેઘરાજા આજે ઓળઘોળ થયા. પાંચ તાલુકામાં સર્વત્ર શ્રી વર્ષા.

દેડીયાપાડામાં 3 ઇંચ, સાગબારા તાલુકામાં 2.5 ઇંચ, તિલકવાડામાં 2 ઇંચ, નાંદોદમાં 1.5 ઇંચ તથા ગરુડેશ્વર તાલુકામાં 1 ઈંચ વરસાદથી નર્મદા…

ધોળકા ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી – “સ્તનપાનનું સમર્થન કરીએ તંદુરસ્ત વિશ્વના સર્જન માટે”સુત્રની આપવામાં આવી. – વંદના નીલકંઠ વાસુકિયા.

અમદાવાદ જીલ્લાના ધોળકા ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી – “સ્તનપાનનું સમર્થન કરીએ તંદુરસ્ત વિશ્વના સર્જન માટે” સુત્રની સમજ…

*રાજ્યમાં ઓગસ્ટ માસના હિન્દુઓના અને મુસલમાનોના તમામ તહેવારો ઉપર પ્રતિબંધ*

*જન્માષ્ટમી ,તાજીયા જુલુસ, મૂર્તિ વિસર્જન તથા નાના મોટા તહેવારો નહિ યોજી શકાય* *પરિવારો ઘરમાં ગણપતિ બેસાડી શકશે અને વિસર્જન પણ…

નર્મદા બ્રેકિંગ : આજે નર્મદા જિલ્લામા વધુ 12 કેસ પોઝિટિવ આવ્યા.

જેમા નાંદોદ તાલુકા- 03,ગરુડેશ્વર તાલુકામા -01,તિલકવાડા તાલુકામા -01,ડેડીયાપાડા તાલુકામા -01, અને રાજપીપલા મા -03કેસ પોઝિટિવ આવ્યા. આજે 27દર્દીઓ સાજા થતા…

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સ્વાસ્થ્ય માટે યુવસેના દ્વારા પ્રાર્થના પૂજાનું આયોજન કરાયું.

અમદાવાદના વસ્ત્રાલ સ્થિત બાજરિયા બાપુના આશ્રમમાં યુવાસેના અમદાવાદ શહેર દ્વારા લોક લાડીલા કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિતભાઈ શાહ…