Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*BLO મતદારો માટે ચૂંટણી પંચનું જીવંત પ્રતિબિંબ છે: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર*

*રાજ્યમાં ગણેશોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે ગુજરાત પોલીસ બની સજ્જ*

*સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી*

*રાજસ્થાનનાં મંડલા-કલા ખાતે બાબા રામદેવજી ભગવાનના ભવ્ય ભંડારા માટે પંચમહાલ-દાહોદના આયોજકો વાજતે-ગાજતે રવાના* 

ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

જામનગર શહેર કોંગ્રેસ દ્વારા સરકારી બેદરકારી ને કારણે કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા લોકોની આત્માને શાંતિ મળે તે હેતુએ કોવિડ 19 ન્યાય યાત્રાનું આયોજન.

જામનગર: સરકારી બેદરકારી ને કારણે કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા લોકોની આત્માને શાંતિ મળે અને તેમના પરિવારને ન્યાય મળે એ માટે…

અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલ કિડની હોસ્પિટલમાં વર્ગ 4 ના કર્મચારીઓ હડતાળ પર ઉત

અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલ કિડની હોસ્પિટલમાં વર્ગ 4 ના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા..પડતર માંગણીઓને લઈને અપનાવ્યો હડતાળનો માર્ગ…

કેવડિયા SOUADTGA ખાતેથી પ્રાયોગિક ધોરણે ૧૦ ઇ-રીક્ષાનું થયુ લોકાર્પણ-

તમામ ઇ-રીક્ષા ચાલક સ્થાનિક આદિવાસી મહિલાઓ. પર્યાવરણની જાળવણી સાથે મહિલાઓને સ્થાનિક આદિવાસી મહિલાઓને સ્વ-રોજગાર આપવાનુંપ્રધાનમંત્રીનું સ્વપ્ન સાકાર થવા તરફ મહત્વનું…

કોરોના મહામારીને રોકવામાં નિષ્ફળ રહેતા પોતાની નૈતિક્તા સ્વીકારી જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગા આપશે રાજીનામું

કોરોના મહામારીને રોકવામાં નિષ્ફળ રહેતા પોતાની નૈતિક્તા સ્વીકારી જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગા આપશે રાજીનામુંઆગામી મહિને જાપાનને મળી શકે છે નવા…

અમદાવાદમાં ઇ-મેમો ન ભરતા વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસની કાર્યવાહી

અમદાવાદમાં ઇ-મેમો ન ભરતા વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસની કાર્યવાહીઈ-મેમો નહીં ભર્યો હોય તો હવે ટ્રાફિક પોલીસ સ્થળ પર જ વસુલશેવાહનનાં…

ભારત સરકારે વધુ સાત દેશોથી ભારત આવતા મુસાફરો માટે RT PCR નેગેટિવ કર્યો ફરજીયાત

ભારત સરકારે વધુ સાત દેશોથી ભારત આવતા મુસાફરો માટે RT PCR નેગેટિવ કર્યો ફરજીયાતકોરોનાના નવા વેરિએન્ટના ખતરાને જોતા લેવાયો નિર્ણયદ.આફ્રિકા,…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનની ઉજવણીની ગુજરાતમાં અત્યારથી જ તૈયારીઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનની ઉજવણીની ગુજરાતમાં અત્યારથી જ તૈયારીઓગુજરાતના રામ મંદિરોમાં કરવામાં આવશે આરતી7100 ગામડાઓમાં 17 સપ્ટેમ્બરે સાંજે 7 કલાકે…

આપત્તિને અવસરમાં બદલતા ગુજરાતનાં ચિત્રકારો

આપત્તિને અવસરમાં બદલતા ગુજરાતનાં ચિત્રકારો રેલાતા રંગોની મોહકતા કોને ન ગમે ? મળી જાય જો કુદરતનું સાનિધ્ય , રંગોની ભાષામાંથી…

રક્ષા મંત્રી રાજનાથ સિંહની ઉપસ્થિતિમાં કેવડીયા ખાતે ભાજપમી પ્રથમ પેપર લેસ કારોબારીયોજાઈ

રક્ષા મંત્રી રાજનાથ સિંહની ઉપસ્થિતિમાં કેવડીયા ખાતે ભાજપમી પ્રથમ પેપર લેસ કારોબારીયોજાઈ રાજનાથ સિંહ સહિત મુખ્યમંત્રી, પ્રદેશ અઘ્યક્ષ સહીત રાજકીય…

રશિયાના સખા-યાકુત્યા પ્રજાસત્તાક રાજ્ય અને ગુજરાત વચ્ચે*ઇર્સ્ટન ઇકોનોમિક ફોરમ અંતર્ગત વર્ચ્યુઅલ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ

રશિયાના સખા-યાકુત્યા પ્રજાસત્તાક રાજ્ય અને ગુજરાત વચ્ચે*ઇર્સ્ટન ઇકોનોમિક ફોરમ અંતર્ગત વર્ચ્યુઅલ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ :-……મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કેવડીયા–સ્ટેચ્યુ ઓફ…