Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

*રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન*

*📍ગુજરાતનાં દક્ષિણ અને સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર*

*પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર*

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન યોજાયું

*અમદાવાદમાં શહીદ વસંત-રજબની સ્મૃતિમાં AMCનો પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો, કોમી એકતા અને માનવતાના મૂલ્યોને યાદ કરી શહીદોને અર્પી શ્રદ્ધાંજલિ*

દુઃખ મુક્તિ માટે શું કરશો? શિલ્પા શાહ – ડિરેક્ટર ઇન્ચાર્જ એચ. કે. બીબીએ કોલેજ

આપણે સૌ જાણીએ છીએ કે જીવનની તમામ પીડાઓનું મુખ્ય કારણ આપણો મોહ કે આસક્તિ છે. એટલે કે કોઈ વસ્તુ, વ્યક્તિ…

લોકડાઉન નો સદ્ઉપયોગ. – અશોક ખાંટ.

‘ફ્રી ટાઈમ એક્સરસાઇઝ’ ના નામથી કેટલાક સમયથી વલ્લભ વિદ્યાનગર સ્થિત જાણીતા ચિત્રકાર અશોક ખાંટ ચિત્રકલા ક્ષેત્રે મહત્વનું અંગ કહી શકાય…

15/04/20 સુઘી ઘરે રહો એનજોય કરો👇🏻 ગુજરાતી નાટક.

*ગુજરાતી નાટક* આ ફેમિલી ફેન્ટાસીક છે https://youtu.be/BLMv_r8HFVA બા રિટાયર થાય છે https://youtu.be/nrAMC6pAn0Y બાએ મારી બાઉન્ડ્રી ચુપ રહો ખુશ રહો https://youtu.be/8TKi-vuqQKE…

કોરોના માનવતા વિશેષ અહેવાલ :

રાજપીપલામા માનવતાનો સાદ કોરોનાની હાલની પરિસ્થિતિમાં અંદાજે ૨૦૦ જેટલી જરૂરિયાતમંદ વ્યક્તિઓને બે સમયનું ભોજન અને ચા-નાસ્તો પુરો પાડતી રાજપીપલાની બર્ક…

*“રામકૃષ્ણ આશ્રમ દ્વારા કોરોના રાહત કામગીરીના પગલે પારેવડા ના ૧૮૦ વાદી પરિવારોને જીવનજરૂરી કીટનું વિતરણ”*

કોરોના વાયરસ ને અટકાવવા માટે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનના પગલે રામકૃષ્ણ આશ્રમ ,રાજકોટ દ્વારા તારીખ ૩૦ માર્ચ સોમવારના રોજ રાજકોટની ભાગોળે આવેલા…

TRACKING MUKESH PADSALA: *સર્જાત્મક ક્વોરોન્ટાઈન* અથવા *તનાવ મુક્ત ક્વોરોન્ટાઈન*

કોવિદ-૧૯ ના કારણે હાલ માં સરકારશ્રી દ્વારા તારીખ ૨૫-૩-૨૦૨૦ થી તારીખ ૧૪-૪-૨૦૨૦ સુધી સમગ્ર દેશ માં લોક ડાઉન જાહેર કરવામાં…

ધીરજ : નિરવ જે. શાહ (એમ.કોમ. બી.એડ.) લેખક, શિક્ષક, મોટીવેશનલ સ્પીકર

ધીરજ ખૂટી ગઈ છે ? તો આ પાંચ લોકોને મળો… આપણે સૌ ક્યારેક ને ક્યારેક એક મહાન વ્યક્તિત્વ બનાવવા માંગીએ…

*બ્રેકીંગ ન્યૂઝ:- ગોંડલથી રાજકોટ શ્રમિકનો મૃતદેહ મુકવા જઈ રહેલા એમ્બ્યુલન્સ ના ચાલકને પોલીસે માર માર્યો*

ગોંડલ ગોંડલ માનવ સેવા ટ્રષ્ટ પ્રમુખ અને અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલા પ્રફુલભાઈ રાજ્યગુરુ સાંજના સુમારે ગુંદાળા રોડ પર રહેતા…

પ્રાર્થના કે પ્રેમને ભારતના આત્મામાં જગાડનાર પં.ભરત વ્યાસને સ્કૂલોમાં પ્રાર્થના થતી રહેશે ત્યાં સુધી યાદ રાખવા પડશે. – દેવલ શાસ્ત્રી

Good Morning… ફિલ્મોમાં એક સમય એવો હતો જ્યારે ઉર્દૂ ગીતકારોનો દબદબો હતો, એ યુગમાં લગભગ શુદ્ધ હિન્દી ગીતો આપવાની શરૂઆત…