Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ*

*​દલિત અધિકાર સંઘના પ્રમુખ જીતેશભાઈ વાઘેલાએ પાટણની લીધી મુલાકાત*

*એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ*

*સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર*

ગાંધીનગરમાં પત્રકાર સુરક્ષા કાનૂનની માંગ સાથે ABPSS નું રાષ્ટ્રીય મહાઅધિવેશન યોજાયું.

*ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી*

*રૂપાણીના હોમટાઉનમાં ડખા નેતા કાર્યક્રમમાં ખુરશી છોડી ઉભા થઈ ગયા*

રાજકોટમાં કુપોષિત બાળકોના વાલીઓ સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો સીધો સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મુખ્યમંત્રી સહિત અન્ય મહાનુભાવોને સ્ટેજ…

*પીએમ મોદી અને સીએએ વિરુદ્ધ લખાણ લખવામાં આવતા પોલીસ થઈ દોડતી*

કર્ણાટકની રાજધાની બેંગલુરુના સૌથી સુરક્ષીત કહેવાતા વિસ્તારમાં ડિફેન્સ એન્કલેવ કમ્પાઉન્ડની દિવાલ પર નાગરિકતા કાયદો તેમજ પીએમ મોદી વિરૂદ્ધ ગ્રેફિટી બનાવવામાં…

*ગૌવંશમાં પકડાય તો છોડાવવા ભલામણ ન કરો ભાજપના સ્ટીકર લગાવી થાય છે હેરાફેરી*

ગુજરાત વિધાનસભામાં મંગળવારે પ્રશ્નોતરી કાળ દરમિયાન ગૌવંશના મુદ્દે ગૃહમાં બંને પક્ષે ઉગ્ર ચર્ચા જોવા મળી હતી. ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કોંગ્રસ…

*સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં કોંગ્રેસે નવા માળખાની જાહેરાત*

ચૂંટણી પહેલાં કોંગ્રેસે નવા માળખાની જાહેરાત કરી છે. ગુજરાત મહિલા કોંગ્રેસનું નવું માળખું જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત મહિલા…

*લીપયરની પાર્ટીમાં દારૂ પુરો પાડનાર ઝડપાયો, 39 આરોપીઓને કોર્ટે કસ્ટડીમાં*

સુરતઃડુમસ રોડ પર એરપોર્ટની સામે આશીર્વાદ ફાર્મ હાઉસમાં લીપ યરની પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા 52 લોકોને ડુમસ પોલીસે ઝડપી પાડ્યા…

*કાંદાની નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવાયો; ખેડૂતો ખુશ, કાંદાના ભાવ ઘટશે*

મુંબઈ કાંદાની ખેતી કરનાર ખેડૂતોમાં એવા સમાચારને પગલે આનંદ છવાઈ ગયો છે કે સરકારે કાંદાની નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો…

*ઋષિકેશઃ 31માં વાર્ષિક આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવનો પ્રારંભ*

ઋષિકેશ પરમાર્થ નિકેતનના પ્રાંગણમાં યોગનાં વિવિધ આસાનો સાથે સૂર્યોદય થયો. વિશ્વના 56થી વધુ દેશોથી આવેલા યોગ જિજ્ઞાસુઓએ પ્રાતઃ કાળે વિખ્યાત…

વિજ્ઞાન મૃત્યુને સુખમય કરી શકે? – દેવલ શાસ્ત્રી.

End of life Care વિષય પર ડો મણિએ જે રોગમાં મૃત્યુ નજીક છે, તે પરિસ્થિતિમાં દરદીને કમ્ફર્ટ ઝોનમાં રાખી બાકીનો…

હવે અમદાવાદના આ વિસ્તારને દિલ્હીનું શાહીનબાગ બનાવવા કરવામાં આવ્યું આહવાન.

દિલ્હીનો શાહીનબાગ વિસ્તાર ન ફક્ત ભારત પણ વિદેશમાં પણ ચર્ચાતો વિસ્તાર છે. કેમ કે, CAAના વિરોધમાં અહીં છેલ્લા ઘણા મહિનાઓથી…