ગુજરાત વિધાનસભામાં મંગળવારે પ્રશ્નોતરી કાળ દરમિયાન ગૌવંશના મુદ્દે ગૃહમાં બંને પક્ષે ઉગ્ર ચર્ચા જોવા મળી હતી. ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કોંગ્રસ પર કટાક્ષ કરતા કહ્યુ કે તમારે તે વાતનો ખુલાસો કરવો જોઈએ કે તમે ગાય કાપવાવાળાઓ સાથે છો કે તેની વિરુદ્ધમાં છો. વાહન પર ભાજપના સ્ટીકર લગાવીને ગૌવંશ હેરાફેરી કરવામાં આવે છે અને આ ભાજપને બદનામ કરવાનો કારસો છે. તેવો આક્ષેપ પ્રદીપસિંહે લગાવ્યો હતા. ગુજરાતમાં ગૌમાંસ પર પ્રતિબંધ છતાં બે વર્ષમાં 1 લાખ 490 કિલો ગૌમાંસ ઝડપાયું, સુરત નંબર વન
Related Posts
નર્મદાના કુનબાર ગામની સીમમાં આવેલ જંગલ ખાતાની નર્સરી અને ઇકો ટુરીઝમ ખાતે ટોળાંનો આતંક
બ્રેકીંગ ન્યૂઝ નર્મદા : નર્મદાના કુનબાર ગામની સીમમાં આવેલ જંગલ ખાતાની નર્સરી અને ઇકોટુરીઝમ ખાતે ટોળાંનો આતંક આગોતરૂ કાવતરૂ ઘડી…
બ્રેકિંગ ન્યૂઝ:જગદીશ ઠાકોર બન્યાં પ્રદેશ કોંગ્રેસ નાં નવા પ્રમુખ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ ની સત્તાવાર જાહેરાત
બ્રેકિંગ ન્યૂઝ:જગદીશ ઠાકોર બન્યાં પ્રદેશ કોંગ્રેસનાં નવા પ્રમુખ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ ની સત્તાવાર જાહેરાત કરાઇ હાઇકમાન્ડે ચાવડાની કામગીરીની કરી પ્રશંસા…
*બેંક લોન આપવાની ના પાડે તો કરી શકશો ફરિયાદ*
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, MSME માટે ટૂંક સમયમાં જ એક કેન્દ્રની જાહેરાત થશે. તેમણે આગળ જણાવ્યું છે…
