ગુજરાત વિધાનસભામાં મંગળવારે પ્રશ્નોતરી કાળ દરમિયાન ગૌવંશના મુદ્દે ગૃહમાં બંને પક્ષે ઉગ્ર ચર્ચા જોવા મળી હતી. ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કોંગ્રસ પર કટાક્ષ કરતા કહ્યુ કે તમારે તે વાતનો ખુલાસો કરવો જોઈએ કે તમે ગાય કાપવાવાળાઓ સાથે છો કે તેની વિરુદ્ધમાં છો. વાહન પર ભાજપના સ્ટીકર લગાવીને ગૌવંશ હેરાફેરી કરવામાં આવે છે અને આ ભાજપને બદનામ કરવાનો કારસો છે. તેવો આક્ષેપ પ્રદીપસિંહે લગાવ્યો હતા. ગુજરાતમાં ગૌમાંસ પર પ્રતિબંધ છતાં બે વર્ષમાં 1 લાખ 490 કિલો ગૌમાંસ ઝડપાયું, સુરત નંબર વન
Related Posts
*ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાના 3 શંકાસ્પદ કેસ*
અમદાવાદમાં કોરોના વાયરસના બીજા બે શંકાસ્પદ કેસ જોવા મળ્યા છે. જાપાનથી આવેલી એક મહિલા અને એક પુરુષને શંકાસ્પદ કોરોનાના લક્ષણો…
રાજપીપળા નજીક માંડણ ગામ પાસે કુલ કિ. રૂ.4,85,900/- ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી એલસીબી નર્મદા.
રાજપીપળા નજીક માંડણ ગામ પાસે કુલ કિ. રૂ.4,85,900/- ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી એલસીબી નર્મદા. ભૂરા કલરની બલેનો કારનો…
બારડોલી નગરપાલીકા ઉમેદવારી ફોર્મ વિતરણ શરૂ ભાજપ ના ટીકીટ ઇચ્છુંકોઓ ફોર્મ લેવા પોહચ્યા
બારડોલી નગરપાલીકા ઉમેદવારી ફોર્મ વિતરણ શરૂ ભાજપ ના ટીકીટ ઇચ્છુંકોઓ ફોર્મ લેવા પોહચ્યા નગર ભાજપ કાર્યાલય પર ચળવળ વધી સાંજ…
