ગુજરાત વિધાનસભામાં મંગળવારે પ્રશ્નોતરી કાળ દરમિયાન ગૌવંશના મુદ્દે ગૃહમાં બંને પક્ષે ઉગ્ર ચર્ચા જોવા મળી હતી. ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કોંગ્રસ પર કટાક્ષ કરતા કહ્યુ કે તમારે તે વાતનો ખુલાસો કરવો જોઈએ કે તમે ગાય કાપવાવાળાઓ સાથે છો કે તેની વિરુદ્ધમાં છો. વાહન પર ભાજપના સ્ટીકર લગાવીને ગૌવંશ હેરાફેરી કરવામાં આવે છે અને આ ભાજપને બદનામ કરવાનો કારસો છે. તેવો આક્ષેપ પ્રદીપસિંહે લગાવ્યો હતા. ગુજરાતમાં ગૌમાંસ પર પ્રતિબંધ છતાં બે વર્ષમાં 1 લાખ 490 કિલો ગૌમાંસ ઝડપાયું, સુરત નંબર વન
Related Posts
ઔધ્યોગિક પાણી નદીમા છોડતુ અટકાવવામા એએમસી નિષ્ફળ
સાબરમતી નદીમાં હજારો માછલીઓના મોત અચાનક માછલીઓના મોત પાછળ કારણ અકબંધ ઔધ્યોગિક પાણી નદીમા છોડતુ અટકાવવામા એએમસી નિષ્ફળ ઇન્ડસ્ટ્રીયલ પાણી…
*📍જેટબ્લુ પર વારંવાર ફ્લાઇટમાં વિલંબ માટે $2 મિલિયનનો દંડ ફટકાર્યો*
*📍જેટબ્લુ પર વારંવાર ફ્લાઇટમાં વિલંબ માટે $2 મિલિયનનો દંડ ફટકાર્યો* જેટબ્લુ એરવેઝને ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશન દ્વારા ફ્લાઇટમાં સતત વિલંબ કરવા,…
કોરોના વાયરસને પગલે રાજપીપળામાં ભરનાર ચૈત્ર નવરાત્રીનો કાલિકા માતાનો મેળો રદ કરાયો.
વ્યાપક જનહિતમાં લેવાયેલો નિર્ણય. રાજા રજવાડા સમયે નિયમિત રીતે ભરાતો આ મેળો આ વર્ષે કોરોના ના કારણે નહીં ભરાઈ. રાજપીપળા,…
