ઋષિકેશ પરમાર્થ નિકેતનના પ્રાંગણમાં યોગનાં વિવિધ આસાનો સાથે સૂર્યોદય થયો. વિશ્વના 56થી વધુ દેશોથી આવેલા યોગ જિજ્ઞાસુઓએ પ્રાતઃ કાળે વિખ્યાત યોગ ગુરુઓના માર્ગદર્શનમાં યોગ વિદ્યાઓને આત્મસાત્ કરવાનો પ્રારંભ કર્યો હતો. યોગના પિતામહ યોગ ગુરુઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પિત કરતાં પરમાધ્યક્ષ સ્વામી ચિદાનંદ સરસ્વતીજી મહારાજ, કેન્દ્રીય પર્યટનપ્રધાન પ્રહલાદ પટેલ, વિધાનસભાના અધ્યક્ષ પ્રેમચંદ અગ્રવાલ સહિત અનેક મહાનુભાવો અને અનેક દેશોથી આવેલા યોગાચાર્યોએ દીપ પ્રાગટ્ય કર્યું હતું. ત્યાર બાદ આ પ્રસંગે વિવિધ દેશોથી આવેલા કીર્તન બેન્ડ, ફિનલેન્ડ અને ક્યુબાથી આવેલા વિજય કૃષ્ણા અને અન્ય કીર્તનકારોએ સંગીત સાથે કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો.
Related Posts
રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેની ઉપસ્થિતિમાં
“વિકાસ દિવસ” નો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ
યોજાયો
રાજપીપલા ખાતે રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેની ઉપસ્થિતિમાં “વિકાસ દિવસ” નો જિલ્લાકક્ષાનો કાર્યક્રમયોજાયો મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે સહિતના મહાનુભાવોના હસ્તે…
*અગરિયાઓના ઉત્કર્ષ તથા હિત માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ : મીઠા ઉદ્યોગ મંત્રી*
*અગરિયાઓના ઉત્કર્ષ તથા હિત માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ : મીઠા ઉદ્યોગ મંત્રી* ગાંધીનગર, સંજીવ રાજપૂત: મીઠા ઉદ્યોગના વિકાસ અને અગરિયાઓના…
રાજપીપળા ખાતેની જિલ્લા જેલમાં બંદીવાન તેમજ કર્મચારીઓને કોરોના વેક્સિન અપાઈ.
રાજપીપળા ખાતેની જિલ્લા જેલમાં બંદીવાન તેમજ કર્મચારીઓને કોરોના વેક્સિન અપાઈ. રાજપીપળા,તા. 7 નર્મદા જિલ્લામાં બીજા તબક્કામાં પોલીસ જવાનોને કોરોનાની રસી…
