ઋષિકેશ પરમાર્થ નિકેતનના પ્રાંગણમાં યોગનાં વિવિધ આસાનો સાથે સૂર્યોદય થયો. વિશ્વના 56થી વધુ દેશોથી આવેલા યોગ જિજ્ઞાસુઓએ પ્રાતઃ કાળે વિખ્યાત યોગ ગુરુઓના માર્ગદર્શનમાં યોગ વિદ્યાઓને આત્મસાત્ કરવાનો પ્રારંભ કર્યો હતો. યોગના પિતામહ યોગ ગુરુઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પિત કરતાં પરમાધ્યક્ષ સ્વામી ચિદાનંદ સરસ્વતીજી મહારાજ, કેન્દ્રીય પર્યટનપ્રધાન પ્રહલાદ પટેલ, વિધાનસભાના અધ્યક્ષ પ્રેમચંદ અગ્રવાલ સહિત અનેક મહાનુભાવો અને અનેક દેશોથી આવેલા યોગાચાર્યોએ દીપ પ્રાગટ્ય કર્યું હતું. ત્યાર બાદ આ પ્રસંગે વિવિધ દેશોથી આવેલા કીર્તન બેન્ડ, ફિનલેન્ડ અને ક્યુબાથી આવેલા વિજય કૃષ્ણા અને અન્ય કીર્તનકારોએ સંગીત સાથે કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો.
Related Posts
જીપીસીબીના ક્લાસ વન ઓફિસર સામે ફરિયાદ. એસીબીએ અપ્રમાણસર મિલકતનો દાખલ કર્યો ગુનો.
જીપીસીબીના ક્લાસ વન ઓફિસર સામે ફરિયાદ એસીબીએ અપ્રમાણસર મિલકત નો દાખલ કર્યો ગુનો જીપીસીબીના અધિકારીએ અપ્રમાણસર મિલકત માં ૬૮ લાખ…
International Family Day… દેવલ શાસ્ત્રી
जब तारे ज़मीं पर चलते हैं आकाश ज़मीं हो जाता है उस रात नहीं फिर घर जाता, वो चांद यहीं…
1700 સિનિયર તબીબો ધરણા પર ઉતર્યા
1700 સિનિયર તબીબો ધરણા પર ઉતાર્યા ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશન સાથે જોડાયેલા 1700 સિનિયર તબીબો ધરણા પર ઉતાર્યા છે.15 માંગણીઓ…
