ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતરમાધ્યમિક શિક્ષણબોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા આગામી 5 માર્ચથી શરૂ થવાની છે જેમા કુલ 17.30 લાખ વિદ્યાર્થીઓ આપવાના છે. જેમા ધોરણ 10ના 10.83 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને ધોરણ 12ના સાયન્સ અને સામાન્ય પ્રવાહના 6.50 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. બોર્ડની પરીક્ષા દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ નર્વસ તેમજ ઉતાવળમાં ઘણી વસ્તુઓનું ધ્યાન નથી રાખતા તેમજ તેમના વાલીઓ પણ વિદ્યાર્થીઓને પરીક્ષામાં મુકવા જતી વખતે તેમની કહેવાની ઘણી વાતો ભૂલી જતા હોય છે. ત્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન શું-શું ધ્યાન રાખવું જોઇએ તેમાથી ખાસ 11 મુદ્દા અમે આપને જણાવી રહ્યા છે.
Related Posts
કોરોનાની સ્થિતિ અંગે ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો નિર્દેશ
હાલની સ્થિતિને જોતા કર્ફ્યૂ જરુરી હાઈકોર્ટે ત્રણથી ચાર દિવસનું લોકડાઉન લગાવવા નિર્દેશ કર્યો કોવિડ ગાઇડલાઇનનું કડકાઈથી પાલન કરાવવા નિર્દેશ હાઈકોર્ટના…
*રાજાશાહી વખતની અને અનેક દીકરીઓના જીવનપથ પ્રજ્જ્વલિત કરનાર શ્રી સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલએ 87 વર્ષ પૂર્ણ કર્યા.* જીએનએ જામનગર :…
કોરોના ગાઈડ લાઈનના અમલ સાથે ઘરમાં રહીને સૌ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતીની ઉજવણી કરીએ : સાંસદ ડૉ. કિરીટભાઈ સોલંકી
કોરોના ગાઈડ લાઈનના અમલ સાથે ઘરમાં રહીને સૌ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતીની ઉજવણી કરીએ : સાંસદ ડૉ. કિરીટભાઈ સોલંકી…
