ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતરમાધ્યમિક શિક્ષણબોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા આગામી 5 માર્ચથી શરૂ થવાની છે જેમા કુલ 17.30 લાખ વિદ્યાર્થીઓ આપવાના છે. જેમા ધોરણ 10ના 10.83 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને ધોરણ 12ના સાયન્સ અને સામાન્ય પ્રવાહના 6.50 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. બોર્ડની પરીક્ષા દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ નર્વસ તેમજ ઉતાવળમાં ઘણી વસ્તુઓનું ધ્યાન નથી રાખતા તેમજ તેમના વાલીઓ પણ વિદ્યાર્થીઓને પરીક્ષામાં મુકવા જતી વખતે તેમની કહેવાની ઘણી વાતો ભૂલી જતા હોય છે. ત્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન શું-શું ધ્યાન રાખવું જોઇએ તેમાથી ખાસ 11 મુદ્દા અમે આપને જણાવી રહ્યા છે.
Related Posts
નર્મદા જિલ્લામાં 2019માં 1155 ટીબીના દર્દીઓ નોંધાયા.
નર્મદામાં ટીબીના દર્દીઓની સંખ્યામાં વધારો થતા આરોગ્ય વિભાગ દોડતું થયું, ગામડા ખૂંધ્યા. જિલ્લાને ટીબી મુક્ત બનાવવા આરોગ્ય વિભાગ સક્રિય બની…
રાજ્યમાં 24 કલાકમાં રેકોર્ડ બ્રેક કેસ
બ્રેકિંગ ન્યૂઝ રાજ્યમાં 24 કલાકમાં રેકોર્ડ બ્રેક કેસ છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આકંડો 5011 રાજ્યમાં કુલ કેસનો આંકડો…
*રાજભવન ખાતે રાજ્યપાલ સાથે શિષ્ટાચાર મુલાકાત કરતા શ્રીલંકાના ઉચ્ચાયુક્ત*
*રાજભવન ખાતે રાજ્યપાલ સાથે શિષ્ટાચાર મુલાકાત કરતા શ્રીલંકાના ઉચ્ચાયુક્ત* ગાંધીનગર, સંજીવ રાજપૂત: શ્રીલંકાના ઉચ્ચાયુક્ત શ્રીમતી ક્ષેણુકા સેનેવિરત્ને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની…
