ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતરમાધ્યમિક શિક્ષણબોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા આગામી 5 માર્ચથી શરૂ થવાની છે જેમા કુલ 17.30 લાખ વિદ્યાર્થીઓ આપવાના છે. જેમા ધોરણ 10ના 10.83 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને ધોરણ 12ના સાયન્સ અને સામાન્ય પ્રવાહના 6.50 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. બોર્ડની પરીક્ષા દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ નર્વસ તેમજ ઉતાવળમાં ઘણી વસ્તુઓનું ધ્યાન નથી રાખતા તેમજ તેમના વાલીઓ પણ વિદ્યાર્થીઓને પરીક્ષામાં મુકવા જતી વખતે તેમની કહેવાની ઘણી વાતો ભૂલી જતા હોય છે. ત્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન શું-શું ધ્યાન રાખવું જોઇએ તેમાથી ખાસ 11 મુદ્દા અમે આપને જણાવી રહ્યા છે.
Related Posts
એ.સી.બી. અમદાવાદ સફળ ટ્રેપ.
ફરીયાદી-એક જાગૃત નાગરિકઆરોપી:(૧) મહિલા પી.એસ.આઇ. શ્રીમતિ વાય.જે.પટેલ, વલસાડ ટાઉન પો.સ્ટે.(૨) ભરતકુમાર ભગવતીપ્રસાદ યાદવ,(ખાનગી વ્યક્તિ )ઉ.વ.૩૫, રહે- પ્લોટ નં.૧૬૩/એ, સોનાસરિતા સોસાયટી,…
કોરોનાવાઈરસને કારણે મૃત્યુ થાય તો મૃતદેહનું શું કરવાનું? જુઓ ગાઈડલાઈન.
One India વિશ્વભરમાં કોરોનાવાઈરસે હાહાકાર મચાવ્યો છે, ચીન, ઈરાન ઈટલી જેવા દેશોમાં કોરોનાવાઈરસ કાળ બની ચૂક્યો છે. ભારતમાં પણ દિવસેને…
ગુજરાતમાં રસીકરણ મુદ્દે મોટી રાહત
ગુજરાતમાં રસીકરણ મુદ્દે મોટી રાહત18-44 વર્ષથી વધુ વયના કેન્દ્ર પર સીધી લઇ શકશે રસીરસી માટે કોવિન એપ પર નોંધણી જરૂરી…
