ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતરમાધ્યમિક શિક્ષણબોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા આગામી 5 માર્ચથી શરૂ થવાની છે જેમા કુલ 17.30 લાખ વિદ્યાર્થીઓ આપવાના છે. જેમા ધોરણ 10ના 10.83 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને ધોરણ 12ના સાયન્સ અને સામાન્ય પ્રવાહના 6.50 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. બોર્ડની પરીક્ષા દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ નર્વસ તેમજ ઉતાવળમાં ઘણી વસ્તુઓનું ધ્યાન નથી રાખતા તેમજ તેમના વાલીઓ પણ વિદ્યાર્થીઓને પરીક્ષામાં મુકવા જતી વખતે તેમની કહેવાની ઘણી વાતો ભૂલી જતા હોય છે. ત્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન શું-શું ધ્યાન રાખવું જોઇએ તેમાથી ખાસ 11 મુદ્દા અમે આપને જણાવી રહ્યા છે.
Related Posts
🔴 *”કોરોના ન્યૂઝ અપડેટ* 🔴 (તા.:- ૩૧/૩/૨૦૨૧) *ગુજરાત રાજ્ય માં કોરોના ના આજે મોટા વધારા સાથે નોંધાયેલ કેસોની વિગત….* નવા કેસ:- ૨,૩૬૦ ડીસ્ચાર્જ:-૨,૦૦૪ મૃત્યુ:- ૯
🔴 *”કોરોના ન્યૂઝ અપડેટ* 🔴 (તા.:- ૩૧/૩/૨૦૨૧) *ગુજરાત રાજ્ય માં કોરોના ના આજે મોટા વધારા સાથે નોંધાયેલ કેસોની વિગત….* નવા…
*અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૨૪ મું અંગદાન*
*અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૨૪ મું અંગદાન* ……….. *ચાંદખેડાના સુરેન્દ્રસિંહ ભંડારી બ્રેઇનડેડ થતાં પત્નિએ અંગદાનનો નિર્ણય કર્યો* ……….. *બે કિડની અને…
અમદાવાદનાં આર્ટિસ્ટ કુલીન પટેલે બનાવ્યું ભગવાન શ્રી ગણેશનું અદભુત પેઇન્ટિંગ.
અમદાવાદનાં આર્ટિસ્ટ કુલીન પટેલે બનાવ્યું ભગવાન શ્રી ગણેશનું અદભુત પેઇન્ટિંગ.
