ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતરમાધ્યમિક શિક્ષણબોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા આગામી 5 માર્ચથી શરૂ થવાની છે જેમા કુલ 17.30 લાખ વિદ્યાર્થીઓ આપવાના છે. જેમા ધોરણ 10ના 10.83 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને ધોરણ 12ના સાયન્સ અને સામાન્ય પ્રવાહના 6.50 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. બોર્ડની પરીક્ષા દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ નર્વસ તેમજ ઉતાવળમાં ઘણી વસ્તુઓનું ધ્યાન નથી રાખતા તેમજ તેમના વાલીઓ પણ વિદ્યાર્થીઓને પરીક્ષામાં મુકવા જતી વખતે તેમની કહેવાની ઘણી વાતો ભૂલી જતા હોય છે. ત્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન શું-શું ધ્યાન રાખવું જોઇએ તેમાથી ખાસ 11 મુદ્દા અમે આપને જણાવી રહ્યા છે.
Related Posts
*ધોરણ ૧૦-૧૨ બોર્ડની પરીક્ષા આવતીકાલથી શરૂ*
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતરમાધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા આગામી તા. ૫મી માર્ચથી શરૂ થવાની છે જેમાં કુલ…
અમદાવાદ વડોદરા અને વિરમગામ મહેસાણા પેસેન્જર સ્પેશ્યલ ટ્રેનો ત્રીજી સપ્ટેમ્બરથી થશે શરૂ
અમદાવાદ વડોદરા અને વિરમગામ મહેસાણા પેસેન્જર સ્પેશ્યલ ટ્રેનો ત્રીજી સપ્ટેમ્બરથી થશે શરૂ
*50 હજારની લાંચ લેનાર સિંચાઈના મદદનીશ ઈજનેર પ્રવિણ રોહિતને ત્રણ વર્ષની કેદ*
રાપર તાલુકાની કેનાલના કામ થયેલ બીલની રકમ સત્વરે મળી જાય તે માટે પ૦ હજારની લાંચની માંગણી કરનારા મદદનીશ ઈજનેર પ્રવિણ…
