ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતરમાધ્યમિક શિક્ષણબોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા આગામી 5 માર્ચથી શરૂ થવાની છે જેમા કુલ 17.30 લાખ વિદ્યાર્થીઓ આપવાના છે. જેમા ધોરણ 10ના 10.83 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને ધોરણ 12ના સાયન્સ અને સામાન્ય પ્રવાહના 6.50 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. બોર્ડની પરીક્ષા દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ નર્વસ તેમજ ઉતાવળમાં ઘણી વસ્તુઓનું ધ્યાન નથી રાખતા તેમજ તેમના વાલીઓ પણ વિદ્યાર્થીઓને પરીક્ષામાં મુકવા જતી વખતે તેમની કહેવાની ઘણી વાતો ભૂલી જતા હોય છે. ત્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન શું-શું ધ્યાન રાખવું જોઇએ તેમાથી ખાસ 11 મુદ્દા અમે આપને જણાવી રહ્યા છે.
Related Posts
નર્મદા જિલ્લા માં 118 પોલીસ કર્મીઓની જાહેરહિતમાં સાગમટે આંતરિક બદલીનો ગંજીપો ચીપાતા નર્મદા પોલીસ વડા.
નર્મદા જિલ્લાના તમામ પાંચ તાલુકાના વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતાં પોલીસ જવાનોની સાગમટે બદલીના ઓર્ડર કરાયા. નર્મદા જિલ્લા પોલીસ વડા…
*ઓપરેશન કાવેરી: વેલકમ ટુ ગુજરાત* સુદાનમાં ફસાયેલા 56 ગુજરાતીઓનું અમદાવાદ ખાતે ઉષ્માસભર સ્વાગત કરતા ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી જીએનએ…
નર્મદા જિલ્લાના આઇ.સી.ડી.એસ વિભાગ સાથે સંકળાયેલ કુલ-૧૨૭૭ જેટલાં કર્મીઓએ આજદિન સુધી કોવિડ-૧૯ વેક્શીન રસીનો લીધો લાભ.
નર્મદા જિલ્લાના આઇ.સી.ડી.એસ વિભાગ સાથે સંકળાયેલ કુલ-૧૨૭૭ જેટલાં કર્મીઓએ આજદિન સુધી કોવિડ-૧૯ વેક્શીન રસીનો લીધો લાભ. રસી લીધાબાદ હું સંપૂર્ણપણે…
