રાજકોટમાં કુપોષિત બાળકોના વાલીઓ સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો સીધો સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મુખ્યમંત્રી સહિત અન્ય મહાનુભાવોને સ્ટેજ ઉપર જ્યાં બેસાડવામાં આવ્યા હતા. તેમાં મ્યુ. કોર્પોરેશનના સ્ટેન્ડીંગ સમિતિના ચેરમેનને સ્થાન આપવામાં નહીં આવતા નારાજગી ચર્ચાનો મુદ્દો બન્યો હતો. મહાનગરપાલીકા દ્વારા કુપોષણનો કાર્યક્રમ હોવા છતાં સ્ટેન્ડીંગ સમિતિ ચેરમેનને દર્શકોની ખુરશીમાં સ્થાન મનામણા બાદ મામલો થાળે પડયો.
Related Posts
બોલિવૂડમાં કોરોનાનો કહેર: સિંગર બપ્પી લહેરીને થયો કોરોના
બોલિવૂડમાં કોરોનાનો કહેર: સિંગર બપ્પી લહેરીને થયો કોરોના, સારવાર માટે મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરાયા..
ગુજરાતમાં બંધને મિશ્રપ્રતિસાદ, સુરતમાં પથ્થરમારો બગોદરા હાઇવે પર ટાયરો સળગાવ્યાં
સુરતમાં એનઆરસી અને સીએએના વિરોધમાં ભાગાતળાવ, ચોકબજાર, ભાગળ વિસ્તારમાં દુકાનો બંધ રાખવામાં આવી છે. દરમિયાન લિંબાયતમાં મદિના મસ્જીદ વિસ્તારમાં તણાવગ્રસ્ત…
પોષણ અભિયાન અંતર્ગત બાગાયત કચેરી દ્વારા શહેરી બાગાયત તાલીમ યોજવામાં આવી અમરેલી, તા.૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૨ (મંગળવાર) પોષણ અભિયાન અંતર્ગત જિલ્લા બાગાયત…
