રાજકોટમાં કુપોષિત બાળકોના વાલીઓ સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો સીધો સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મુખ્યમંત્રી સહિત અન્ય મહાનુભાવોને સ્ટેજ ઉપર જ્યાં બેસાડવામાં આવ્યા હતા. તેમાં મ્યુ. કોર્પોરેશનના સ્ટેન્ડીંગ સમિતિના ચેરમેનને સ્થાન આપવામાં નહીં આવતા નારાજગી ચર્ચાનો મુદ્દો બન્યો હતો. મહાનગરપાલીકા દ્વારા કુપોષણનો કાર્યક્રમ હોવા છતાં સ્ટેન્ડીંગ સમિતિ ચેરમેનને દર્શકોની ખુરશીમાં સ્થાન મનામણા બાદ મામલો થાળે પડયો.
Related Posts
કેવડીયા ફેરી બોટ ને લાગ્યુ કોરોના નુ ગ્રહણ
Big Breaking નર્મદા : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નોગુજરાતનો પ્રવાસ સ્થગિત રાજપીપલા તા .13 21અને 22એમ બે દિવસ ની મુલાકાતે વડા…
અમદાવાદ આજે તાજીયા નીકળવા હોઈ 15 જગ્યાએ AMTS-BRTS બસ સેવા રહેશે બંધ.
ભુજપર આંગણવાડી કેન્દ્રોમાં પોષણમાસની ઉજવણી કરવામાં આવી ફાસ્ટફૂડ તથા તૈયાર મળતા ફૂડ પેકેટનું સેવન ન કરવા પર ભાર…
