રાજકોટમાં કુપોષિત બાળકોના વાલીઓ સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો સીધો સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મુખ્યમંત્રી સહિત અન્ય મહાનુભાવોને સ્ટેજ ઉપર જ્યાં બેસાડવામાં આવ્યા હતા. તેમાં મ્યુ. કોર્પોરેશનના સ્ટેન્ડીંગ સમિતિના ચેરમેનને સ્થાન આપવામાં નહીં આવતા નારાજગી ચર્ચાનો મુદ્દો બન્યો હતો. મહાનગરપાલીકા દ્વારા કુપોષણનો કાર્યક્રમ હોવા છતાં સ્ટેન્ડીંગ સમિતિ ચેરમેનને દર્શકોની ખુરશીમાં સ્થાન મનામણા બાદ મામલો થાળે પડયો.
Related Posts
કાલે નિર્જળા એકાદશી (જેઠ સુદ-૧૧) છે.(ભીમ એકાદશી છે.)
યુધિષ્ઠિરે કહ્યું : “હે દુ:ખિયાના બેલી……દીનાનાથ ! જેઠ મહિનાના શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે, કૃપા કરીને મને એનું મહાત્મ્ય…
અમદાવાદનો 162મો જન્મદિવસ. મણિનગર કલબના સભ્યો દ્વારા કરાઈ ઉજવણી
અમદાવાદ શહેરે તેની સ્થાપના થયે 611 વર્ષ પુરા કર્યા ત્યારે અમદાવાદના લોકો તેની ભવ્ય ઉજવણી કરી રહ્યા છે અમદાવાદ શહેરે…
રાજપીપળા ખાતે મતદાન જાગૃતિ રેલી નીકળી. રેલીને જિલ્લા શિક્ષણાધિકારીએ લીલી ઝંડી ફરકાવીને કરાવ્યું પ્રસ્થાન.
રાજપીપળા ખાતે મતદાન જાગૃતિ રેલી નીકળી. રેલીને જિલ્લા શિક્ષણાધિકારીએ લીલી ઝંડી ફરકાવીને કરાવ્યું પ્રસ્થાન. અને તમામ મતદારોને મતદાનમાં અચૂક ભાગ…
