Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનું આયોજન કરાયું*

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણી કરાઈ

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

અમદાવાદમાં CBIનો સપાટો

બ્રેકિંગ ન્યૂઝ:અમદાવાદમાં CBIનો સપાટોબે મેડિકલ ઓફિસર ઝડપાયારૂ.3.50 લાખની લાંચ લેતા ઝડપાયાસેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલનાં બે અધિકારી સકંજામાંCDSCO કચેરીનાં બે અધિકારી…

પૂજ્ય મોરારિબાપુએ કોરોનાને લઈને જે સ્થિતિ ઉદ્ભવી છે તેમાં જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક સહાય પહોંચતી કરી છે

પૂજ્ય મોરારિબાપુએ કોરોનાને લઈને જે સ્થિતિ ઉદ્ભવી છે તેમાં જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક સહાય પહોંચતી કરી છે. ગત વર્ષે સૌ પ્રથમ…

સૌરાષ્ટ્રના સાગરકાંઠે રહેતા લોકોનું થશે સ્થળાંતર

* Breaking* વાવાઝોડા ‘તાઉ તે’ સંદર્ભે CM રૂપાણીની જાહેરાત  સૌરાષ્ટ્રના સાગરકાંઠે રહેતા લોકોનું થશે સ્થળાંતર NDRFની 44 ટુકડી નું આગમન 85…

18થી 45 વર્ષની વયજૂથમાં જેમને એપોઇન્ટમેન્ટ શિડયૂલ અપાઇ ગયાં છે અને એસ.એમ.એસ મળ્યા છે, માત્ર તેમના માટે વેક્સિનેશન આ ત્રણ દિવસ દરમિયાન ચાલુ રહેશે

અત્યાર સુધીમાં કુલ 1,50,21,292 (dashboard.cowin.gov.in પ્રમાણે, 15 મે સવારે 10 વાગ્યા સુધીના આંકડા) લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. એમાં પહેલો…

કોરોનાયુગમાં પરિવારની સંભાળ પણ આધુનિક વાસવદત્તાઓ જ રાખે છે

સરળ શબ્દોમાં આ નાટક સમજો… એક હતો રાજા. એનું નામ ઉદયન. આ ઉદયન નાનકડા વત્સ દેશનો રાજા. એક દિવસ અવન્તિ…

ગુજરાતમાં આમતો અસંખ્ય પેલેસો આવેલા છે તેમાં મારું વતન વાંકાનેરનો રણજિત વિલાસ પેલેસ ભવ્યતાતિભવ્ય છે

ગુજરાતમાં આમતો અસંખ્ય પેલેસો આવેલા છે તેમાં મારું વતન વાંકાનેરનો રણજિત વિલાસ પેલેસ ભવ્યતાતિભવ્ય છે, ગઢીયા ડુંગર પર વાંકાનેરનાં રાજવી…

મુખ્યમંત્રીની ભાવનગર મુલાકાત પહેલા બની આગની ઘટના

ભાવનગર મુખ્યમંત્રીની ભાવનગર મુલાકાત પહેલા બની આગની ઘટના ભાવનગરમાં વધુ એક કોવીડ કેર સેન્ટર હોસ્પિટલમાં આગનો બનાવ શહેરની સર ટી…

નર્મદા જિલ્લામા આજે કુલ-૩૩ પોઝિટિવ કેસ નોંધાયા

નર્મદા જિલ્લામાઆજે કુલ-૩૩ પોઝિટિવ કેસ નોંધાયા રાજપીપલા,તા 15 COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ.…

વાવાઝોડુ ગુજરાત મા ત્રાટકવાની પૂરી શક્યતા છે

વાવાઝોડુ ગુજરાત મા ત્રાટકવાની પૂરી શક્યતા છે માટે વીજળી ગુલ થાય એ પહેલા હોસ્પિટલમાં સરકાર જનરેટરની વ્યવસ્થા કરી રાખે નહીંતર…

ગુજરાત પર આવી રહેલા સંભવિત વાવાઝોડા તૌકતેની હાલની સ્થિતિ અને આ વાવાઝોડાના સામના માટેની રાજ્ય સરકારની સજ્જતાની સંપૂર્ણ તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા

• *ગુજરાત પર આવી રહેલા સંભવિત વાવાઝોડા તૌકતેની હાલની સ્થિતિ અને આ વાવાઝોડાના સામના માટેની રાજ્ય સરકારની સજ્જતાની સંપૂર્ણ તૈયારીઓની…