દારૂબંધી સામે ગુજરાત કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરે સરકાર પર આક્ષેપ કર્યા છે. જગદીશ ઠાકોરે કહ્યું છે કે ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ મળે છે. ઉપરથી લઇ નીચે સુધી હપ્તો પહોંચે છે. ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂના કન્ટેનર આવે છે. દારૂબંધી અંગે અશોક ગેહલોતની વાતને જગદીશ ઠાકોરે ટેકો આપ્યો છે અને ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોવાની વાત કરી. મહત્વનું છે કે ગત્ત વર્ષે અશોક ગેહલોતના નિવેદનના કારણે ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું. અશોક ગેહલોતે એવું નિવેદન આપ્યું હતું કે, ગુજરાતના ઘરે ઘરે દારૂ પીવાય છે. જો ન મળે તો હું મારા પદ પરથી રાજીનામું આપું.દારૂ વેચાઈ એ ખૂબ દુખની વાત કહેવાય : અલ્પેશ ઠાકોર
Related Posts
હવે 24મા સપ્તાહે પણ ગર્ભપાત થઇ શકશેઃ કેબિનેટમાં મંજૂરી
નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રીમંડળે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નેન્સી બિલ 2020ને મંજૂરી આપી દીધી છે. આ મંજૂરી સાથે મેડિકલ ટર્મિનેશન ઓફ…
ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ પંચાયત દ્વારા દરેક ગામોમાં નનામીની સુવિધા ફાળવવાની માંગ
નર્મદાના ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ પંચાયત દ્વારા દરેક ગામોમાં નનામીની સુવિધા ફાળવવાની માંગ રાજપીપલા, તા 17 નર્મદાના ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ પંચાયત…
ભાજપ નેતા દિલીપભાઈ સંઘાણીના નાના ભાઈનું 59 વર્ષની વયે થયું અવસાન.
