દારૂબંધી સામે ગુજરાત કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરે સરકાર પર આક્ષેપ કર્યા છે. જગદીશ ઠાકોરે કહ્યું છે કે ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ મળે છે. ઉપરથી લઇ નીચે સુધી હપ્તો પહોંચે છે. ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂના કન્ટેનર આવે છે. દારૂબંધી અંગે અશોક ગેહલોતની વાતને જગદીશ ઠાકોરે ટેકો આપ્યો છે અને ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોવાની વાત કરી. મહત્વનું છે કે ગત્ત વર્ષે અશોક ગેહલોતના નિવેદનના કારણે ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું. અશોક ગેહલોતે એવું નિવેદન આપ્યું હતું કે, ગુજરાતના ઘરે ઘરે દારૂ પીવાય છે. જો ન મળે તો હું મારા પદ પરથી રાજીનામું આપું.દારૂ વેચાઈ એ ખૂબ દુખની વાત કહેવાય : અલ્પેશ ઠાકોર
Related Posts
સાવધાન : 24 કલાકમાં આવ્યા 12,781 કોરોના કેસ, એક્ટિવ કેસની સંખ્યા 75 હજાર નજીક પહોંચી. દેશમાં છેલ્લા 24 કલાકમાં 12781…
*મહેસાણાના વાલમમાં ગાયિકા કાજલ મહેરિયાની હાજરીમાં સામાજિક અંતરના ઉડ્યા ધજાગરા..*
*મહેસાણાના વાલમમાં ગાયિકા કાજલ મહેરિયાની હાજરીમાં સામાજિક અંતરના ઉડ્યા ધજાગરા..* *મહેસાણા* કોરોનાની મહામારીમાં મહેસાણામાં કોરોના ગાઈડલાઈનના ઉડ્યા ધજાગરા. વિસનગરના વાલમ…
ગુજરાતની ‘ધારાવી’ ગણાતી રામાપીર ટેકરાની ઝૂપડપટ્ટીમાં નોંધાયો છે. આ ઝૂપડપટ્ટીને રાજ્યની સૌથી મોટી ઝૂપડપટ્ટી માનવામાં આવે છે.
અમદાવાદ શહેરમાં અત્યારસુધીમાં 590 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંનો એક કેસ ગુજરાતની ‘ધારાવી’ ગણાતી રામાપીર ટેકરાની ઝૂપડપટ્ટીમાં નોંધાયો છે. આ…
