Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

*રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન*

*📍ગુજરાતનાં દક્ષિણ અને સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર*

*પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર*

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન યોજાયું

*અમદાવાદમાં શહીદ વસંત-રજબની સ્મૃતિમાં AMCનો પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો, કોમી એકતા અને માનવતાના મૂલ્યોને યાદ કરી શહીદોને અર્પી શ્રદ્ધાંજલિ*

વડાપ્રધાનના હસ્તે ક્રુઝ બોર્ડના લોકાર્પણ માટે નર્મદા નિગમના ચેરમેન રાજીવ ગુપ્તા અધિકારીઓ સાથે મહત્વની મિટિંગ કરી ચર્ચા કરી.

બીજે દિવસે પણ છ કિમીનો ફેરો ફરતી ફેરીબોટ નું ફરી એકવાર ટેસ્ટિંગ કરાયું 21મીએ વડાપ્રધાન આ બોટમાં બેસીને જળમાર્ગે નો…

રાજપીપળામાં લીમડાચોક ખાતે ભાથીજી દાદા નુ મંદિર પાસે દીવાલને અડીને લાઈટ નો થાંભલો પર જોખમી જંગલ લબડતા છુટા વીજવાયર.

દર્શને આવતા ભક્તોનો તેમજ લગ્ન પ્રસંગે આવતાં ગામના લોકો માટે વીજ કરંટ લાગવાનો ભય. તંત્રની બેદરકારી સામે રહીશોમાં રોષ. રાજપીપળા,તા.13…

રાજપીપળા ફોરેસ્ટર રેન્જર્સ કોલેજ દ્વારા શરૂ કરાયેલી દાનની દિવાલ ની દુર્દશા.

ઉમદા સેવાની ભાવના સાથે શરૂ કરાયેલી આ સેવા પ્રવૃતિનો બાળમરણ. રાજપીપલા, તા.13 રાજપીપળા ફોરેસ્ટર રેન્જર્સ કોલેજ દ્વારા શરૂ વડીયા પેલેસ…

રાજપીપળાની ગૃહરક્ષકદળ માં કામ કરતી મહિલા હોમગાર્ડ સાથે દેડીયાપાડા પોલીસ કોન્સ્ટેબલને મહિલા હોમગાર્ડ સાથે પ્રેમ થઈ જતા કોન્સ્ટેબલનો ઇલુ…ઇલુ….

તમે ખૂબ સારા છો તમે મને બહુ ગમો છો તેવો રાજપીપળાની મહિલા કોન્સ્ટેબલને પોલીસ કોન્સ્ટેબલે વૉટ્સએપ પર મેસેજ કરતા ચકચાર.…

મહુડાના બિસ્કીટ, મહુડાના આઈસ્ક્રીમ બાદ નર્મદામાં ફૂલતા ફાલતા મહુડામાંથી હવે દેશી બિયર બનાવાશે !

મહુડાના ફૂલ અને અન્ય ફળો અને મિશ્રણ સાથે પોષક તત્વોથી ભરપૂર અને 5 ટકા સુધી આલ્કોહોલ ધરાવતી બિયર બજારમાં આવશે.…

તમને પણ મળી શકે છે સ્કોલરશીપ. ધોરણ 10 અને 12 માં અભ્યાસ કરતા વિધાર્થીના વાલીઓ ખાસ ધ્યાનથી વાંચશો.

ધોરણ 10 અને 12 માં અભ્યાસ કરતા વિધાર્થીના વાલીઓ ખાસ ધ્યાનથી વાંચશો. માનનિય પ્રધાનમ્ંત્રી શ્રી નરેંદ્ર્ભાઇ મોદી એ સ્કોલરશિપ યોજના…