Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ*

*બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહ*

33માં વર્ષે નિરંતર 52 ગજની ધજા સાથે વ્યાસવાડી સંઘનું અંબાજી જવા પ્રયાણ

*દાંતીવાડા BSF કેમ્પસ ખાતે ‘સ્પંદન લીગ’ ફૂટબોલ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ*

*કેનબેરામાં એડમિરલ માર્ક હેમન્ડ સાથે મુલાકાત કરતા એડમિરલ કૃષ્ણા સ્વામિનાથન*

*BLO મતદારો માટે ચૂંટણી પંચનું જીવંત પ્રતિબિંબ છે: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર*

ST બસમાં સુરતમાં મુંબઈથી આવતા લોકો ચેકિંગ.

ST બસમાં સુરતમાં મુંબઈથી આવતા લોકો ચેકિંગ. RT-PCR ટેસ્ટ નેગેટીવ હોય તેવા લોકોને પ્રવેશ મળશે. બહારથી આવતા લોકોને ફરજિયાત હોમ…

ભાગળથી એર ઇન્ડિયા રોડ ઉપર લોકોને ટીબીની જાગૃતિ માટે માસ્ક વિતરણ કર્યું

#સુરત આજે વિશ્વ ટીબી દિવસ સુરત મનપાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા લોકજાગૃતિ માટે કેમ્પઈન કર્યું ભાગળથી એર ઇન્ડિયા રોડ ઉપર…

મહારાષ્ટ્રથી ગુજરાતમાં આવતા તમામ મુસાફરો માટે RTPCR રિપોર્ટ હોવો જરૂરી.

72 કલાક અગાઉથી રિપોર્ટ ધ્યાનમાં લેવામાં આવશે. મહારાષ્ટ્ર ગુજરાત બોર્ડર પર ચેકીંગ કરવામાં આવશે. રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી જ ગુજરાતમાં…

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા. અમદાવાદ 2008ના સીરિયલ બ્લાસ્ટના વોન્ટેડ આતંકીને ઝડપાયો

અમદાવાદ: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. અમદાવાદ 2008ના સીરિયલ બ્લાસ્ટના વોન્ટેડ આતંકી સલામનની જયપુરથી ધરપકડ કરવામાં આવી છે.…

અમદાવાદના કાલુપુરમાં 2006માં થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસના વોન્ટેડ આતંકીની ધરપકડ કરતી ગુજરાત ATS ટીમ.

અમદાવાદ: અમદાવાદના કાલુપુરમાં 2006માં થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસના વોન્ટેડ આતંકીને ગુજરાત ATS એ ઝડપી લીધો છે. મોહસીન નામના આતંકીની ગુજરાત…

🔴  ન્યૂઝ અપડેટ* 🔴 (તા.:- ૨૩/૩/૨૦૨૧) *ગુજરાત રાજ્ય માં કોરોના ના આજે વધારા સાથે નોંધાયેલ કેસોની વિગત….* નવા કેસ:- ૧,૭૩૦ ડીસ્ચાર્જ:-૧,૨૫૫ મૃત્યુ:- ૪

🔴 ન્યૂઝ અપડેટ* 🔴 (તા.:- ૨૩/૩/૨૦૨૧) *ગુજરાત રાજ્ય માં કોરોના ના આજે વધારા સાથે નોંધાયેલ કેસોની વિગત….* નવા કેસ:- ૧,૭૩૦…

રાજકોટમાં કોરોનાને લઈ ધાર્મિક કાર્યક્રમો મોકૂફ, BAPS, ઈસ્કોન મંદિરે હોળી-ધૂળેટી ન ઉજવવા કરી જાહેરાત

રાજકોટ શહેરમાં કોરોનાની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી રાજકોટમાં ધાર્મિક કાર્યક્રમો મોકૂફ રાખવા નિર્ણય લેવાયો છે. રાજકોટના BAPS મંદિર તેમજ VYO…

પોલીસ ભરતીને લઈ ગૃહમંત્રીનું નિવેદન સોશિયલ મીડિયામાં ફરતી માહિતી ખોટી,ભરતીમાં કોઇને અન્યાય નહીં થાય

રાજ્યમાં PSI સહિત પોલીસની ભરતીને લઈ વિવાદ શરૂ થયો છે. ત્યારે પોલીસની ભરતીને લઈ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, “અમારી…