રાજકોટ શહેરમાં કોરોનાની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી રાજકોટમાં ધાર્મિક કાર્યક્રમો મોકૂફ રાખવા નિર્ણય લેવાયો છે. રાજકોટના BAPS મંદિર તેમજ VYO શ્રીનાથધામ હવેલી અને ઈસ્કોન મંદિરે પણ ધાર્મિક કાર્યક્રમો બંધ રાખ્યા છે. હોળી-ધૂળેટીના કાર્યક્રમ ના ઉજવવાની આ સંસ્થાઓએ જાહેરાત કરી છે. મહત્વનું છે કે, આ ઉત્સવમાં મોટી ભીડ ઉમટી પડતી હોય છે. તેવા સંજોગોમાં ભાવિકોમાં સંક્રમણ ન ફેલાય તે માટે આ નિર્ણય લેવાયો છે.
Related Posts
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ફી વધારા મુદ્દે યુ ટર્ન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ફી વધારા મુદ્દે યુ ટર્નકુલપતિ દ્વારા 10 ટકા ફી વધારો પાછો ખેંચાયોસૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિનું નિવેદનહાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઇ…
वैश्विक स्तर पर के.आई.आई.टी. को टाइम्स हायर एजुकेशन (THE) इम्पैक्ट रैंकिंग्स में 201+ रैंक मिला और ‘कम असमानताओं’ (Reduced Inequalities) में 86 वां रैंक।
*वैश्विक स्तर पर के.आई.आई.टी. को टाइम्स हायर एजुकेशन (THE) इम्पैक्ट रैंकिंग्स में 201+ रैंक मिला और ‘कम असमानताओं’ (Reduced Inequalities)…
દેડીયાપાડા, સાગબારા પછી હવે રાજપીપલા ના બજારો પણ મંગળવારથી ત્રણ દિવસ બંધ રહેશે.
દેડીયાપાડા, સાગબારા પછી હવે રાજપીપલા ના બજારો પણ મંગળવારથી ત્રણ દિવસ બંધ રહેશે. રાજપીપલા વેપારી મંડળે પ્રાંત અધિકારી સાથે વેપારીઓએ…
