રાજકોટ શહેરમાં કોરોનાની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી રાજકોટમાં ધાર્મિક કાર્યક્રમો મોકૂફ રાખવા નિર્ણય લેવાયો છે. રાજકોટના BAPS મંદિર તેમજ VYO શ્રીનાથધામ હવેલી અને ઈસ્કોન મંદિરે પણ ધાર્મિક કાર્યક્રમો બંધ રાખ્યા છે. હોળી-ધૂળેટીના કાર્યક્રમ ના ઉજવવાની આ સંસ્થાઓએ જાહેરાત કરી છે. મહત્વનું છે કે, આ ઉત્સવમાં મોટી ભીડ ઉમટી પડતી હોય છે. તેવા સંજોગોમાં ભાવિકોમાં સંક્રમણ ન ફેલાય તે માટે આ નિર્ણય લેવાયો છે.
Related Posts
*અમદાવાદ કર્ણાવતી ક્લબની વુમન એમ્પાવરમેંટ કમીટી દ્વારા સૌથી પહેલા ભવ્ય ગરબાનું કરાયું આયોજન*
*અમદાવાદ કર્ણાવતી ક્લબની વુમન એમ્પાવરમેંટ કમીટી દ્વારા સૌથી પહેલા ભવ્ય ગરબાનું કરાયું આયોજન* અમદાવાદ: સંજીવ રાજપૂત: માં જગદંબાની આરાધનાનો…
BSFના 150 જવાનોની દાંડીથી રાજઘાટ સુધીની સાયકલ યાત્રા.
BSFના 150 જવાનોની દાંડીથી રાજઘાટ સુધીની સાયકલ યાત્રા. આઝાદીનો અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત સાયકલયાત્રા અમદાવાદ પહોંચી અમદાવાદ: દેશની સરહદોની સુરક્ષા…
રાજપીપળા પોલીસે 10 દિવસમાં માસ્ક નહીં પહેરનાર વ્યક્તિઓ પાસેથી 2.13 લાખ નો દંડ વસુલ કર્યો.
રાજપીપળા પોલીસે 10 દિવસમાં માસ્ક નહીં પહેરનાર વ્યક્તિઓ પાસેથી 2. 13 લાખ નો દંડ વસુલ કર્યો. રાજપીપળા,તા.5 રાજપીપળામાં દરરોજ કોરોરાના…
