રાજકોટ શહેરમાં કોરોનાની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી રાજકોટમાં ધાર્મિક કાર્યક્રમો મોકૂફ રાખવા નિર્ણય લેવાયો છે. રાજકોટના BAPS મંદિર તેમજ VYO શ્રીનાથધામ હવેલી અને ઈસ્કોન મંદિરે પણ ધાર્મિક કાર્યક્રમો બંધ રાખ્યા છે. હોળી-ધૂળેટીના કાર્યક્રમ ના ઉજવવાની આ સંસ્થાઓએ જાહેરાત કરી છે. મહત્વનું છે કે, આ ઉત્સવમાં મોટી ભીડ ઉમટી પડતી હોય છે. તેવા સંજોગોમાં ભાવિકોમાં સંક્રમણ ન ફેલાય તે માટે આ નિર્ણય લેવાયો છે.
Related Posts
ત્રંબા પાસે બોલેરો પિક–અપ વાહનમાંથી ૯૭૫ લીટર દેશી દારૂનો જથ્થો ઝડપાયો ક્રાઇમ બ્રાન્ચનો દરોડો: એક શખસ પકડાયો, ચોટીલા અને રાજકોટના…
મહેસાણા પોલીસ દ્વારા આપ પ્રદેશ વરિષ્ઠ સહ પ્રભારી ગુલાબસિંહ,પ્રદેશ પ્રમુખ ગોપાલભાઇ ઇટાલિયા, પ્રદેશ ઉપપ્રમુખ ભેમાભાઈ ચૌધરી સંગઠન મંત્રી રમેશભાઈ નાભાની સહિત મોટી સંખ્યામાં તમામ કાર્યકર્તાઓ અટકાયત કરવામાં આવી.
મહેસાણા પોલીસ દ્વારા આપ પ્રદેશ વરિષ્ઠ સહ પ્રભારી ગુલાબસિંહ,પ્રદેશ પ્રમુખ ગોપાલભાઇ ઇટાલિયા, પ્રદેશ ઉપપ્રમુખ ભેમાભાઈ ચૌધરી સંગઠન મંત્રી રમેશભાઈ નાભાની…
ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATSના સંયુક્ત ઓપરેશન દ્વારા પાકિસ્તાની બોટમાંથી 280 કરોડનું 56 કિલો ડ્રગ્સ ઝડપ્યું. અમદાવાદ: ભારતીય…
