રાજકોટ શહેરમાં કોરોનાની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી રાજકોટમાં ધાર્મિક કાર્યક્રમો મોકૂફ રાખવા નિર્ણય લેવાયો છે. રાજકોટના BAPS મંદિર તેમજ VYO શ્રીનાથધામ હવેલી અને ઈસ્કોન મંદિરે પણ ધાર્મિક કાર્યક્રમો બંધ રાખ્યા છે. હોળી-ધૂળેટીના કાર્યક્રમ ના ઉજવવાની આ સંસ્થાઓએ જાહેરાત કરી છે. મહત્વનું છે કે, આ ઉત્સવમાં મોટી ભીડ ઉમટી પડતી હોય છે. તેવા સંજોગોમાં ભાવિકોમાં સંક્રમણ ન ફેલાય તે માટે આ નિર્ણય લેવાયો છે.
Related Posts
ગુજરાત સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી ત્રણ મહિના માટે મુલતવી.
હાલમાં વિશ્વ માં કોરોના મહામારી ને લીધે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી ત્રણ મહિના માટે મુલતવી રાખવામાં આવી છે
*મોટેરા સ્ટેડિયમ પાસે ભેખડ ધસી પડતા બે લોકોના મોત*
અમદાવાદના મોટેરા સ્ટેડિયમ પાસે ભેખડ ધસી છે. જેમા કામ કરતા બે શ્રમિકોના મોત થયા છે. મૃતક મનસુખભાઈ ડાભીની ઊંમર 25…
અસનાડ પ્રાથમિક શાળા ખાતે ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા યોજાઈ (શિક્ષક સંગઠન માટે પૂજ્ય સંતશ્રી મોરારીબાપુ દ્વારા…
