રાજકોટ શહેરમાં કોરોનાની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી રાજકોટમાં ધાર્મિક કાર્યક્રમો મોકૂફ રાખવા નિર્ણય લેવાયો છે. રાજકોટના BAPS મંદિર તેમજ VYO શ્રીનાથધામ હવેલી અને ઈસ્કોન મંદિરે પણ ધાર્મિક કાર્યક્રમો બંધ રાખ્યા છે. હોળી-ધૂળેટીના કાર્યક્રમ ના ઉજવવાની આ સંસ્થાઓએ જાહેરાત કરી છે. મહત્વનું છે કે, આ ઉત્સવમાં મોટી ભીડ ઉમટી પડતી હોય છે. તેવા સંજોગોમાં ભાવિકોમાં સંક્રમણ ન ફેલાય તે માટે આ નિર્ણય લેવાયો છે.
Related Posts
સુરત શહેર માટે નવા પાંચ પોલીસ સ્ટેશનો મંજુર કરવામાં આવ્યા
ગૃહરાજયમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને સુરત શહેરમાંકાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તથા શહેર પોલીસના પુનઃગઠન અંગે સમીક્ષા બેઠક યોજાઈઃ—– સુરત શહેર માટે…
રમઝાનના પવિત્ર માસમાં 700 જરૂરિયાતમંદને રાશન કીટનું વિતરણ કરતી જીએનઆરએફ ભારત જીએનએ અમદાવાદ: અમદાવાદ સહિત દેશભરમાં વિવિધ ક્ષેત્રે ગરીબ-જરૂરિયાતમંદ લોકોને…
ગે૨કાયદેસર હથિયાર બંદુક સાથે એક ઈસમ ને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ , પુર્વ કચ્છ ગાંધીધામ બોર્ડર રેન્જ આઇ.જી.પી. જે.આર.મોથલીયા…
