રાજકોટ શહેરમાં કોરોનાની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી રાજકોટમાં ધાર્મિક કાર્યક્રમો મોકૂફ રાખવા નિર્ણય લેવાયો છે. રાજકોટના BAPS મંદિર તેમજ VYO શ્રીનાથધામ હવેલી અને ઈસ્કોન મંદિરે પણ ધાર્મિક કાર્યક્રમો બંધ રાખ્યા છે. હોળી-ધૂળેટીના કાર્યક્રમ ના ઉજવવાની આ સંસ્થાઓએ જાહેરાત કરી છે. મહત્વનું છે કે, આ ઉત્સવમાં મોટી ભીડ ઉમટી પડતી હોય છે. તેવા સંજોગોમાં ભાવિકોમાં સંક્રમણ ન ફેલાય તે માટે આ નિર્ણય લેવાયો છે.
Related Posts
*महाराष्ट्र : सरकारी कर्मचारियों के जींस-टीशर्ट-चप्पल पहनने पर रोक, सरकार ने जारी किया नया ड्रेस कोड*
महाराष्ट्र की उद्धव सरकार ने अपने सरकारी कर्मचारियों को सही पहनावे के लिए निर्देश दिए हैं. नए नियम के मुताबिक़,…
આઝાદી ના 74વર્ષ પછી કુંવરપરા ગામને જોડતો ડામર નો નવો રસ્તો બનતા ગ્રામજનો મા આનંદની લાગણી
આઝાદી ના 74વર્ષ પછી કુંવરપરા ગામને જોડતો ડામર નો નવો રસ્તો બનતા ગ્રામજનો મા આનંદની લાગણી કુંવરપુરા ગ્રામ પંચાયતને 60…
*અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે ગુજરાતનું રાષ્ટ્રીય સ્તરે બહુમાન*
*અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે ગુજરાતનું રાષ્ટ્રીય સ્તરે બહુમાન* ………….. *૧૩મા રાષ્ટ્રીય અંગદાન દિવસે ગુજરાતને શ્રેષ્ઠ કામગીરી માટે મળ્યા પાંચ એવોર્ડ*…
