રાજ્યમાં PSI સહિત પોલીસની ભરતીને લઈ વિવાદ શરૂ થયો છે. ત્યારે પોલીસની ભરતીને લઈ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, “અમારી સરકાર કોઇને અન્યાય થવા દેવા માંગતી નથી, સોશિયલ મીડિયામાં ફરતી માહિતી ખોટી છે. ભરતીને લઈને ગેરસમજ ઉભી થઇ છે. પોલીસની ભરતીમાં કોઈને અન્યાય નહીં થવા દઈએ.”
Related Posts
*અમદાવાદ સિવિલના તબીબોની ૨ હજારથી વધુ કલાકોની મહેનતનું પરિણામ : અંગદાનમાં મળ્યા 200થી વધુ અંગો* *૫૨૦ દિવસમાં ૬૭…
શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને સાંસદ શ્રી પૂનમબેન માડમના હસ્તે નવા છાત્રાલયોનાં કરાયા ઉદ્ઘાટન
*સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગર ખાતે ‘હીરક મહોત્સવ’ની ઉજવણી કરાઈ. શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને સાંસદ શ્રી પૂનમબેન માડમના હસ્તે…
આમ આદમી પાર્ટી દ્વારા આજથી ત્રણ દિવસ સુધી લોકોને કોરોના મહામારી વધારે ના ફેલાય તે માટે જનતાને જાગૃત કરવાનું કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે
આમ આદમી પાર્ટી દ્વારા આજથી ત્રણ દિવસ સુધી લોકોને કોરોના મહામારી વધારે ના ફેલાય તે માટે જનતાને જાગૃત કરવાનું કાર્યક્રમ…
