રાજ્યમાં PSI સહિત પોલીસની ભરતીને લઈ વિવાદ શરૂ થયો છે. ત્યારે પોલીસની ભરતીને લઈ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, “અમારી સરકાર કોઇને અન્યાય થવા દેવા માંગતી નથી, સોશિયલ મીડિયામાં ફરતી માહિતી ખોટી છે. ભરતીને લઈને ગેરસમજ ઉભી થઇ છે. પોલીસની ભરતીમાં કોઈને અન્યાય નહીં થવા દઈએ.”
Related Posts
*એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના સમન્સને લઈને કેરળ હાઈકોર્ટે મોટી ટિપ્પણી કરી છે.*
*📍ED મને સમન્સ મોકલે તો મારે પણ જવું પડે…!…* *એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના સમન્સને લઈને કેરળ હાઈકોર્ટે મોટી ટિપ્પણી કરી છે.*…
રાજ્યમાં કોરોનાના કેસ 1000 ને પાર
**Gujrat** રાજ્યમાં કોરોનાના કેસ 1000 ને પાર છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આકંડો 1122 રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો…
ગુજરાત પોષણ અભિયાન 2020-22 અંતર્ગત દ્વિતીય દિવસે ધોળકા તાલુકામાં વિવિધ કાર્યક્રમ યોજાયા
અમદાવાદ જીલ્લાના ધોળકા તાલુકાના વટામણ અને કૌકા ગામમાં રસોઇ શો, બાળ તંદુરસ્તી હરીફાઇ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા (વંદના નીલકંઠ વાસુકિયા…
