રાજ્યમાં PSI સહિત પોલીસની ભરતીને લઈ વિવાદ શરૂ થયો છે. ત્યારે પોલીસની ભરતીને લઈ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, “અમારી સરકાર કોઇને અન્યાય થવા દેવા માંગતી નથી, સોશિયલ મીડિયામાં ફરતી માહિતી ખોટી છે. ભરતીને લઈને ગેરસમજ ઉભી થઇ છે. પોલીસની ભરતીમાં કોઈને અન્યાય નહીં થવા દઈએ.”
Related Posts
*ભાદરવી પૂનમનો મહામેળો અંતિમ ચરણમાં: *મેળાના છઠ્ઠા દિવસે ડ્રોન દ્વારા ચાચર ચોકમાં પુષ્પવર્ષા કરાઈ*
*ભાદરવી પૂનમનો મહામેળો અંતિમ ચરણમાં: *મેળાના છઠ્ઠા દિવસે ડ્રોન દ્વારા ચાચર ચોકમાં પુષ્પવર્ષા કરાઈ* અંબાજી, સંજીવ રાજપૂત: શકિતપીઠ…
ગાંધીનગર ખાતે દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ- ઇન-ચીફ એર માર્શલ એસ.કે. ઘોટિયા PVSM VSM ADCને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું
ગાંધીનગર ખાતે દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ- ઇન-ચીફ એર માર્શલ એસ.કે. ઘોટિયા PVSM VSM ADCને ગાર્ડ ઓફ ઓનર…
અમદાવાદ આજે તાજીયા નીકળવા હોઈ 15 જગ્યાએ AMTS-BRTS બસ સેવા રહેશે બંધ.
