રાજ્યમાં PSI સહિત પોલીસની ભરતીને લઈ વિવાદ શરૂ થયો છે. ત્યારે પોલીસની ભરતીને લઈ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, “અમારી સરકાર કોઇને અન્યાય થવા દેવા માંગતી નથી, સોશિયલ મીડિયામાં ફરતી માહિતી ખોટી છે. ભરતીને લઈને ગેરસમજ ઉભી થઇ છે. પોલીસની ભરતીમાં કોઈને અન્યાય નહીં થવા દઈએ.”
Related Posts
અમદાવાદના ખાનપુર દરવાજા પાસેથી રૂ.7 લાખના એમડી ડ્રગ્સ સાથે બે યુવાન પકડાયા
*અમદાવાદના ખાનપુર દરવાજા પાસેથી રૂ.7 લાખના એમડી ડ્રગ્સ સાથે બે યુવાન પકડાયા* કોરોના કાળમાં બેકાર બનતા બંને યુવાનો મુંબઈથી ડ્રગ્સ…
મહીસાગરમાં પિકઅપમાંથી ઝડપાયું ડ્રગ્સ. અમદાવાદના બે ભેજાબાજોની ધરપકડ: સોર્સ.
*મોટેરા ખાતે ખીચડી 2′ ફિલ્મના પ્રીમિયરમાં ઉપસ્થિત રહેતા રાજ્યના મુખ્યમંત્રી*
*મોટેરા ખાતે ખીચડી 2′ ફિલ્મના પ્રીમિયરમાં ઉપસ્થિત રહેતા રાજ્યના મુખ્યમંત્રી* અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોટેરાના ‘NY સિનેમા’ થિયેટર…
