રાજ્યમાં PSI સહિત પોલીસની ભરતીને લઈ વિવાદ શરૂ થયો છે. ત્યારે પોલીસની ભરતીને લઈ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, “અમારી સરકાર કોઇને અન્યાય થવા દેવા માંગતી નથી, સોશિયલ મીડિયામાં ફરતી માહિતી ખોટી છે. ભરતીને લઈને ગેરસમજ ઉભી થઇ છે. પોલીસની ભરતીમાં કોઈને અન્યાય નહીં થવા દઈએ.”
Related Posts
*📌ભરૂચ: ઝઘડિયા તાલુકાનાં આંબા ખાડી નજીક ધોધમાં ન્હાવા પડેલ અંકલેશ્વરનાં બે યુવાનો ડૂબ્યા*
*📌ભરૂચ: ઝઘડિયા તાલુકાનાં આંબા ખાડી નજીક ધોધમાં ન્હાવા પડેલ અંકલેશ્વરનાં બે યુવાનો ડૂબ્યા* ડૂબતા યુવાનોને જોઈ અન્ય યુવાને બુમરાણ મચાવતા…
ભાવનગર મહારાજ સરશ્રી કૃષ્ણકુમારસિંહજીએ સૌથી પહેલું રજવાડું (૧૮૦૦ ગામ) હસતાં હસતાં કેમ આપ્યા હશે!!
**Forwarded as Received🇮🇳* *ફોનમાંથી ખાલી ટિકટોક અને PUBG જેવી એપ ન કાઢી શકનારા જરા વિચાર કરો, ભાવનગર મહારાજ સર શ્રી…
નવાપુરા મંદિર થાભલો પડેલ ગાડી ઉપર પણ કોઈ જાનહાનિ નહિ. ગાડીનું કચ્ચરઘાણ નીકળી ગયો.
નવાપુરા મંદિર થાભલો પડેલ ગાડી ઉપર પણ મારી નવાપુરા વાળી બહુચર માતાજી એ હાજરી આપી બધાને બચાવી લીધા. જય મારી…
