કુમકુમ મંદિર દ્વારા ગુજરાતના ૬૧મા સ્થાપના દિને ગુજરાતના નક્શાની ૮ ફૂટની કૃતિ તૈયાર કરવામાં આવી અને સૌને વેક્સીન લેવા માટે અપીલ કરવામાં આવી.
કોરોના વોરીયર્સના ઉત્તમ સ્વાસ્થ્ય માટે ૧૦૦ વર્ષીય મહંત સદગુરુ શારત્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ પ્રાર્થના કરી. ગુજરાતની ભૂમિ ગાંધીજી,સરદાર વલ્લભાઈ પટેલ અને…
