Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ દ્વારા વિદ્યાર્થીઓને યુનિફોર્મ અને રમતગમતની સામગ્રી વિતરણ કરાઈ*

ફેશન વીક 2026 સીઝન 3.0ના ભવ્ય આયોજન સાથે.. ભારતના ફેશન જગતનું ધ્યાન મેગા સીટી અમદાવાદ તરફ અકર્ષાયું.

બાબરા તાલુકાના યુવા પત્રકા૨ અને સામાજીક કાર્યકર હિરેનભાઈ ચૌહાણ નો આજૈ જન્મદિવસ ની શુભેચ્છા

પહેલા આપમાંથી ભાજપમાં જોડાતા હતા હવે ભાજપ છોડીને લોકો આપમાં જોડાય છે

ફિટ ઇન્ડિયા”અભિયાન અંતર્ગત એકતા નગર ખાતે સાયકલ રેલી “સન્ડે ઓન સાયકલિંગ”નું આયોજન

*📍સુરત પોલીસની પ્રશંસનીય પહેલ: માર્ગ અકસ્માતો રોકવા ઇચ્છાપોર પોલીસ દ્વારા ‘Reflect to Protect’ અભિયાનનો પ્રારંભ*

*હવે હિન્દીમાં પણ બુક કરી શકાશે ફ્લાઇટ ટિકિટ એરલાઇને શરૂ કરી નવી સુવિધા*

દેશની સૌથી મોટી ઘરેલૂ એરલાઇંસ ઇંડિગોએ હિન્દીમાં વેબસાઇટ લૉન્ચ કરી દીધી છે. આ સાથે ઇંડિગોએ જણાવ્યું કે તે અન્ય ભારતીય…

અમદાવાદમાં 2007માં વિજયસિંહ નામના વ્યક્તિએ લીવરપુલ બ્રાન્ડ

અમદાવાદમાં 2007માં વિજયસિંહ નામના વ્યક્તિએ લીવરપુલ બ્રાન્ડ નામથી રેડિમેડ ગારમેન્ટનો બિઝનેસ ચાલુ કર્યો હતો. જેમા તેણે દેશના ઠેકઠેકાણેથી 705 રૂપિયાની…

*WHOએ આપી ચેતવણી, કોરોના વાયરસનાં સંક્રમણને લઈને સતર્ક રહે બધા જ દેશ*

ચીન મહામારીનું સ્વરૂપ ધારણ કરી ચૂકેલો કોરોના વાઈરસ હવે સમગ્ર દુનિયા માટે ખતરો બની શકે છે. આ અંગે વર્લ્ડ હેલ્થ…

ભાજપના ઉપપ્રમુખ આશિષ કંટારીયાની હોટલમાં ચાલતુ કુટણખાનું ઝડપાયું

જામનગરમાં પંચવટી સર્કલ પાસે આવેલી હોટલ ગોલ્ડન ક્રાઉનમાં કુટણખાનું ચાલતું હતુ. જે મામલે પોલીસે ત્યા ડમી ગ્રાહક મોકલીને પર્દાફાશ કર્યો…

*DPSના સીઈઓ મંજુલા શ્રોફની પોલીસે ત્રણ કલાક કરી સખ્તાઈ પૂર્વક પૂછપરછ*

ચર્ચાસ્પદ નિત્યાનંદ આશ્રમ કેસમાં પોલીસે ડીપીએસ સ્કૂલના સીઈઓ મંજુલા શ્રોફનું ત્રણ કલાક સુધી પુછપરછ કરીને નિવેદન નોંધ્યું હતું. ડીપીએસ સ્કૂલના…

વેપારીઓ ટેકાના ભાવે ડાંગરની ખરીદી ન કરતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા

સુરતમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને પહેલાથી જ પડ્યા પર પાટુ સમાન સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ સુરતમાં ડાંગરનો…

*વકીલોએ કર્યો CAA અને NRC નો વિરોધ ઉગ્ર આંદોલનની આપી ચીમકી*

અમદાવાદમાં સીએએ અને એનઆરસીનો વિરોધ કરવામાં આવ્યો. વકીલો દ્વારા ગાંધી આશ્રમ સુધી રેલી યોજીને વિરોધ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં…