ચર્ચાસ્પદ નિત્યાનંદ આશ્રમ કેસમાં પોલીસે ડીપીએસ સ્કૂલના સીઈઓ મંજુલા શ્રોફનું ત્રણ કલાક સુધી પુછપરછ કરીને નિવેદન નોંધ્યું હતું. ડીપીએસ સ્કૂલના પ્રાંગણમાં ચાલતા નિત્યાનંદ આશ્રમમાં બાળકોને ગોંધી રાખવા બાબતે તેમણે પોલીસને કહ્યું હતું કે તે સમયે તે અમેરિકામાં હતી. મંજુલા શ્રોફ નિત્યાનંદના ંસંપર્કમાં હતી કે કેમ તે સંદર્ભે પોલીસ હવે મોબાઈલના સીડીઆરને આધારે તપાસ ચલાવી રહી છે
Related Posts
રવિવારે કચ્છ ભાજપ દ્વારા ગાંધીધામમાં વિરાટ જનસભા
રવિવારે કચ્છ ભાજપ દ્વારા ગાંધીધામમાં વિરાટ જનસભા સમગ્ર ભારતવર્ષમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મોદી સરકારના યશસ્વી નવ વર્ષની ઉજવણીના ભાગરૂપે…
રામોલ પોલીસ ની સહારનીય કામગીરી રામોલ પોલીસ સ્ટેશન ની હદ માં આવેલ વસ્ત્રાલ વિસ્તારમાં કર્ણાવતી ચાર રસ્તા પાસે આવેલ બેંક…
ભાલચંદ્રના ભાલ પર મહિલા ચિત્રકારોનું રંગોથી તિલક
ભાલચંદ્રના ભાલ પર મહિલા ચિત્રકારોનું રંગોથી તિલક ગણેશ ચતુર્થીના દિવસે જાણે ગણેશલોકમાં વિહાર કરતા હોઈએ તેવી અનુભૂતિ, અમદાવાદ ખાતે હઠીસિંહ…
