ચર્ચાસ્પદ નિત્યાનંદ આશ્રમ કેસમાં પોલીસે ડીપીએસ સ્કૂલના સીઈઓ મંજુલા શ્રોફનું ત્રણ કલાક સુધી પુછપરછ કરીને નિવેદન નોંધ્યું હતું. ડીપીએસ સ્કૂલના પ્રાંગણમાં ચાલતા નિત્યાનંદ આશ્રમમાં બાળકોને ગોંધી રાખવા બાબતે તેમણે પોલીસને કહ્યું હતું કે તે સમયે તે અમેરિકામાં હતી. મંજુલા શ્રોફ નિત્યાનંદના ંસંપર્કમાં હતી કે કેમ તે સંદર્ભે પોલીસ હવે મોબાઈલના સીડીઆરને આધારે તપાસ ચલાવી રહી છે
Related Posts
કોરોનાએ તરણેતર કે રાજકોટ નો સાતમ આઠમનો મેળો સહિત જાણીતા મેળા બંધ કરાવી દીધાં.પરંતુ આ પક્ષી પતંગિયાના મેળાને કુદરતે કોઈ પાબંદી ફરમાવી નથી કે કોરોનાનું ગ્રહણ લાગ્યું નથી.
આજે વિશ્વ પ્રકૃતિ દિવસ: સયાજીબાગની પાછળ આવેલી સામાજિક વનીકરણ વિભાગની નર્સરીમાં ભરાય છે રંગબેરંગી પક્ષીઓ અને પતંગિયાઓનો મેળો કોઈ તમને…
ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણીને લઇ કોંગ્રેસ હાઈકમાન્ડનો મોટો નિર્ણય,
ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણીને લઇ કોંગ્રેસ હાઈકમાન્ડનો મોટો નિર્ણય, કોંગ્રેસ હાઇકમાન્ડે અચાનક તામ્રધ્વજ સાહુની નિરીક્ષક તરીકે નિમણૂક કરી, કોંગ્રેસના આ…
અમદાવાદઃ ઉતરાયણના પર્વને લઈને 108 ઈમરજન્સી સર્વિસની ટીમ અલર્ટ
અમદાવાદઃ ઉતરાયણના પર્વને લઈને 108 ઈમરજન્સી સર્વિસની ટીમ અલર્ટ, 622 એમ્બ્યુલન્સ અને 4 હજારનો સ્ટાફ ખડેપગે, પક્ષીઓ માટે ચાલતા કરૂણા…
