ચર્ચાસ્પદ નિત્યાનંદ આશ્રમ કેસમાં પોલીસે ડીપીએસ સ્કૂલના સીઈઓ મંજુલા શ્રોફનું ત્રણ કલાક સુધી પુછપરછ કરીને નિવેદન નોંધ્યું હતું. ડીપીએસ સ્કૂલના પ્રાંગણમાં ચાલતા નિત્યાનંદ આશ્રમમાં બાળકોને ગોંધી રાખવા બાબતે તેમણે પોલીસને કહ્યું હતું કે તે સમયે તે અમેરિકામાં હતી. મંજુલા શ્રોફ નિત્યાનંદના ંસંપર્કમાં હતી કે કેમ તે સંદર્ભે પોલીસ હવે મોબાઈલના સીડીઆરને આધારે તપાસ ચલાવી રહી છે
Related Posts
રાજપીપલા ખાતે નર્મદા જિલ્લામાં ન માનવતાવાદી અભિગમ અપનાવી સમાજ સેવાકીય પ્રવૃત્તિ કરનાર 15જેટલી વ્યક્તિ તથા સંસ્થાને “રેવાના મોતી- એવોર્ડ” 2021થી સન્માનિત કરાયા.
રાજપીપલા ખાતે નર્મદા જિલ્લામાં ન માનવતાવાદી અભિગમ અપનાવી સમાજ સેવાકીય પ્રવૃત્તિ કરનાર 15જેટલી વ્યક્તિ તથા સંસ્થાને “રેવાના મોતી- એવોર્ડ” 2021થી…
We have started a nonprofit initiative, by the name ‘Covid Saathi’
Hello all, hope you and your family as well as loved ones are safe and healthy. We have started a…
ભારતમાં ત્રીજી વેક્સિનને મંજૂરી…
ભારતમાં ત્રીજી વેક્સિનને મંજૂરી… રશિયાની સ્પુતનિક વી રસીની ઈમરજન્સી ઉપયોગ માટે ભારતમાં મંજૂરી મળી હોવાના અહેવાલ
