ચર્ચાસ્પદ નિત્યાનંદ આશ્રમ કેસમાં પોલીસે ડીપીએસ સ્કૂલના સીઈઓ મંજુલા શ્રોફનું ત્રણ કલાક સુધી પુછપરછ કરીને નિવેદન નોંધ્યું હતું. ડીપીએસ સ્કૂલના પ્રાંગણમાં ચાલતા નિત્યાનંદ આશ્રમમાં બાળકોને ગોંધી રાખવા બાબતે તેમણે પોલીસને કહ્યું હતું કે તે સમયે તે અમેરિકામાં હતી. મંજુલા શ્રોફ નિત્યાનંદના ંસંપર્કમાં હતી કે કેમ તે સંદર્ભે પોલીસ હવે મોબાઈલના સીડીઆરને આધારે તપાસ ચલાવી રહી છે
Related Posts
તિલકવાડાનો લીલગઢ ગામે ખેતરના બે ભાઈઓના સરખા ભાગ પાડવાના મામલે કુહાડી વડે જીવલેણ હુમલો. ત્રણ ઈસમો સામે ફરિયાદ.
રાજપીપળા,તા. 14 તિલકવાડાનો લીલગઢ ગામે ખેતરના બે ભાઈઓના સરખા ભાગ પાડવાના મામલે ઝઘડો કરતા કુહાડી વડે જીવલેણ હુમલો કરતાં એકને…
*ગાંધીનગર ખાતે શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરતા રાજ્ય શિક્ષણમંત્રી*
*ગાંધીનગર ખાતે શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરતા રાજ્ય શિક્ષણમંત્રી* ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યના પાટનગર ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ – 2,…
*વડોદરમાં સીઆઈડીક્રાઈમના દરોડા 25 વિદેશી 13 સ્થાનિક યુવતીઓ સહિત કોન્ડોમ અને દારૂ મળ્યો*
શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ચાલતા સ્પા સેન્ટર અને મસાજ પાર્લર પર ગાંધીનગર સીઆઈડી ક્રાઈમની અલગ અલગ ટીમોએ અચાનક રેઈડ પાડી…
