ચર્ચાસ્પદ નિત્યાનંદ આશ્રમ કેસમાં પોલીસે ડીપીએસ સ્કૂલના સીઈઓ મંજુલા શ્રોફનું ત્રણ કલાક સુધી પુછપરછ કરીને નિવેદન નોંધ્યું હતું. ડીપીએસ સ્કૂલના પ્રાંગણમાં ચાલતા નિત્યાનંદ આશ્રમમાં બાળકોને ગોંધી રાખવા બાબતે તેમણે પોલીસને કહ્યું હતું કે તે સમયે તે અમેરિકામાં હતી. મંજુલા શ્રોફ નિત્યાનંદના ંસંપર્કમાં હતી કે કેમ તે સંદર્ભે પોલીસ હવે મોબાઈલના સીડીઆરને આધારે તપાસ ચલાવી રહી છે
Related Posts
જૂનાગઢમાં ધરતીકંપનો આંચકો છે.4.4ની તીવ્રતા,ભૂંકપનું કેન્દ્રબિંદુ માંગરોળથી 44 કિલોમીટર દૂર, બપોરે 3.36 કલાકે અનુભવાયા બે આંચકા
જૂનાગઢમાં ધરતીકંપનો આંચકો છે… 4.4ની તીવ્રતા, ભૂંકપનું કેન્દ્રબિંદુ માંગરોળથી 44 કિલોમીટર દૂર, બપોરે 3.36 કલાકે અનુભવાયા બે આંચકા
નર્મદા જિલ્લામાં આજે બીજા તબક્કાના બીજા દિવસે ૩,૦૦૭ પૈકી ૬૦૦ ફ્રન્ટ લાઇન વર્કરોને કોવિડ-૧૯ વેક્શીનેશન હેઠળ આવરી લેવાયા
નર્મદા જિલ્લામાં આજે બીજા તબક્કાના બીજા દિવસે ૩,૦૦૭ પૈકી ૬૦૦ ફ્રન્ટ લાઇન વર્કરોને કોવિડ-૧૯ વેક્શીનેશન હેઠળ આવરી લેવાયા નિવાસી અધિક…
*જામનગર એરપોર્ટ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું ઉષ્માભર્યું સ્વાગત કરતા મહાનુભાવો* *જામનગર તા.6 ઓગસ્ટ*, રાજ્યપાલ શ્રી…
