ચર્ચાસ્પદ નિત્યાનંદ આશ્રમ કેસમાં પોલીસે ડીપીએસ સ્કૂલના સીઈઓ મંજુલા શ્રોફનું ત્રણ કલાક સુધી પુછપરછ કરીને નિવેદન નોંધ્યું હતું. ડીપીએસ સ્કૂલના પ્રાંગણમાં ચાલતા નિત્યાનંદ આશ્રમમાં બાળકોને ગોંધી રાખવા બાબતે તેમણે પોલીસને કહ્યું હતું કે તે સમયે તે અમેરિકામાં હતી. મંજુલા શ્રોફ નિત્યાનંદના ંસંપર્કમાં હતી કે કેમ તે સંદર્ભે પોલીસ હવે મોબાઈલના સીડીઆરને આધારે તપાસ ચલાવી રહી છે
Related Posts
अहमदाबाद महिला को जान से मारने की धमकी देने मामले 3 लोगो के खिलाफ नरोडा थाने ने मामला दर्ज।
अहमदाबाद महिला को जान से मारने की धमकी देने मामले 3 लोगो के खिलाफ नरोडा थाने ने मामला दर्ज।
પત્રકારોના સવાલથી અકળાઈ ગયા યોગેશ પટેલ
પત્રકારોના સવાલથી અકળાઈ ગયા યોગેશ પટેલ વડોદરાના સર્કિટ હાઉસ ખાતે ઓક્સિજનની અછત મુદ્દે મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. જેમાં મેયર, સાંસદ,…
