ચીનમાં કોરોનાવાયરસથી મોતની સંખ્યા 1000થી વધુ થઈ ગઈ છે અને 40 હજારથી વધુ સંક્રમિત છે. જોકે સરકાર પર વાસ્તવિક સંખ્યા છુપાવવા અને મોટી સંખ્યામાં શવને છુપીરીતે અગ્નીદાહ આપવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. ચીનમાં શવ સળગાવવાની પરંપરા નથી. સોમવારે વુહાનની સેટેલાઈટ તસ્વીર સામે આવી. તેમાં આગના મોટા ગોળાના રૂપમાં સલ્ફર ડાઈ ઓક્સાઈડ ગેસ જોવા મળી રહ્યો છે.વૈજ્ઞાનિકો અનુસાર આવુ મેડિકલ વેસ્ટ અથવા શવના સળગાવવા પર થાય છે. ઈન્ટેલવેવના જણાવ્યા અનુસાર આટલો ધુમાડો 14,000 શબોના સળગાવવા પર નિકળે છે. બ્રિટિશ અખબાર ડેલીમેલે પણ વુહાનની સેટેલાઈટ ઈમેજ પર શંકા વ્યક્ત કરી છે.
Related Posts
સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા બંધ કરાયા.
નર્મદા ડેમમાં એવરેજ ૭૦ હજાર ક્યુસેક પાણીના ઇન્ફલો સામે ૪૬,૬૦૦ ક્યુસેક જેટલો પાણીનો આઉટફલો શનિવારે સાંજે ૪=૦૦ કલાકે નર્મદા ડેમની…
સયાજીરાવ ગાયકવાડ
મૂળે ગાયકવાડો એટલે મત્રેથી ઓળખાતાં, આ રાજવંશના મૂળ એવા નંદાજીએ એક ગાયને વાઘના હુમલામાંથી બચાવી હતી. ગાયને ઘરના કમાડમાં બંધ…
પંજાબના DIG લખવિંદર સિંહ પંજાબ સરકાર ને રાજીનામું મોકલ્યું દિલ્લીમાં ચાલી રહેલા કિસાન આંદોલનમાં સામેલ થશે.
પંજાબના DIG લખવિંદર સિંહ પંજાબ સરકાર ને રાજીનામું મોકલ્યું દિલ્લીમાં ચાલી રહેલા કિસાન આંદોલનમાં સામેલ થશે.
