અમદાવાદમાં 2007માં વિજયસિંહ નામના વ્યક્તિએ લીવરપુલ બ્રાન્ડ નામથી રેડિમેડ ગારમેન્ટનો બિઝનેસ ચાલુ કર્યો હતો. જેમા તેણે દેશના ઠેકઠેકાણેથી 705 રૂપિયાની ડિપોઝિટ લીધી હતી. જોકે કંપનીના પૈસાનું ડાયવર્ઝન ઈરાદાપૂર્વક કરીને વિજયસિંહે કંપનીને નાદાર બનાવી અને બાદમાં સ્પલાયર્સ પાસેથી કરોડોનું કૌભાંડ કર્યું હોવાનું બહાર આવ્યું. જેમા તેણે કુલ 300 કરોડ રૂપિયાનું કૌભાંડ બેંક અને સપ્લાયર્સ સાથે કર્યું હતું. જેમા સ્ટોર માલિકો અને સપ્લાયર દ્વારા પોતાના રૂપિયા પાછા લેવા માટે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
Related Posts
સુરતનાં કતારગામ વિસ્તારમાં માથાભારે સૂર્યા મરાઠીની હત્યા
સુરતના કતારગામ વિસ્તારમાં માથાભારે સૂર્યા મરાઠી પર થયેલા હુમલામાં તેનું મોત થયું છે. માથાભારે સૂર્યા મરાઠી પર અજાણ્યા શખ્સો દ્વારા…
જીતનગર ખાતે રેસ્ક્યુ કરાયેલા બે દિવસથી પાંજરામાં પુરાયેલા ઇજાગ્રસ્ત દીપડાનો ત્રીજે દિવસે મોત.
રાજપીપળા નર્સરીમાં પિંજરામાં દીપડાની સારવાર કરાઈ છતાં બચી ન શક્યો. પશુપાલન વિભાગની મદદથી તારમાં ફસાયેલા અને તોફાને ચડેલા દીપડાને ગન…
*📌નડિયાદ : કોરોનાને કારણે દેવ દિવાળીએ શ્રી સંતરામ મંદિરમાં સંધ્યા સમય પર ઉજવાતો દીવડા ઉત્સવ કરાયો રદ*
દેવ દિવાળી કાર્તિકી પૂનમ શ્રી સંતરામ મંદિર જય મહારાજ ભક્તો દર્શન માટે મંદિરએ આવ્યાં શ્રી સંતરામ મહારાજ ની અખંડ જ્યોતના…
