અમદાવાદમાં 2007માં વિજયસિંહ નામના વ્યક્તિએ લીવરપુલ બ્રાન્ડ નામથી રેડિમેડ ગારમેન્ટનો બિઝનેસ ચાલુ કર્યો હતો. જેમા તેણે દેશના ઠેકઠેકાણેથી 705 રૂપિયાની ડિપોઝિટ લીધી હતી. જોકે કંપનીના પૈસાનું ડાયવર્ઝન ઈરાદાપૂર્વક કરીને વિજયસિંહે કંપનીને નાદાર બનાવી અને બાદમાં સ્પલાયર્સ પાસેથી કરોડોનું કૌભાંડ કર્યું હોવાનું બહાર આવ્યું. જેમા તેણે કુલ 300 કરોડ રૂપિયાનું કૌભાંડ બેંક અને સપ્લાયર્સ સાથે કર્યું હતું. જેમા સ્ટોર માલિકો અને સપ્લાયર દ્વારા પોતાના રૂપિયા પાછા લેવા માટે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
Related Posts
ટ્રાફિકના નિયમોની અમલવારીને લઈને મોટા સમાચાર ટ્રાફિક નિયમોનું પાલન ન કરનાર સામે HCની ટકોર ઇ મેમો નહીં ભરે તો FIR…
બ્રેકિંગ ન્યૂઝ. – અમદાવાદમાં આઠ વોર્ડમાં રાત્રીના 10 બાદ ધંધા રહેશે બંધ. કોરોનાના કેસ વધતા કોર્પોરેશનનો નિર્ણય.
બ્રેકિંગ ન્યૂઝ. – અમદાવાદમાં આઠ વોર્ડમાં રાત્રીના 10 બાદ ધંધા રહેશે બંધ કોરોનાના કેસ વધતા કોર્પોરેશનનો નિર્ણય જોધપુર,નવરંગપુરા વિસ્તારમાં રહેશે…
દલિત સમાજ નું આસ્થા કેન્દ્ર એવું સંત સવૈયાનાથ સમાધિ સ્થાન ની જગ્યા મુ ઝાંજરકા તા ધંધુકા ખાતે તા 5 નવેમ્બર અને નવા વર્ષ નાં દિવસે અન્નકુટ પાટોત્સવ અને ભવ્ય સંતવાણી કાર્યક્રમ.
દલિત સમાજ નું આસ્થા કેન્દ્ર એવું સંત સવૈયાનાથ સમાધિ સ્થાન ની જગ્યા મુ ઝાંજરકા તા ધંધુકા ખાતે તા 5 નવેમ્બર…
