Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

*ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન*

*બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ*

*​દલિત અધિકાર સંઘના પ્રમુખ જીતેશભાઈ વાઘેલાએ પાટણની લીધી મુલાકાત*

નાયબ મુખ્ય મંત્રીશ્રી નીતિન પટેલની જાહેરાત.. સુરત, વડોદરા અને રાજકોટમાં પણ આવતીકાલ શનિવાર 21 નવેમ્બરથી દરરોજ રાત્રે 9 વાગ્યા થી સવારે 6 વાગ્યા સુધીનો રાત્રિ કરફ્યુનો અમલ

રાજ્ય સરકારનો કોરોના સંક્રમણ મહાનગરોમાં વ્યાપક થતું અટકાવવા આગોતરા પગલાં અને તકેદારી રૂપે મહત્વપૂર્ણ નિર્ણય. નાયબ મુખ્ય મંત્રીશ્રી નીતિન પટેલની…

રાજપીપળા સિંધીવાળડ, રબારી ફળિયામાં એક જ કોમના બે જૂથ વચ્ચે ધિંગાણું. બંદૂક,ધારીયુ, તીર, લાકડી જેવા મારક હથીયારો ઉછળ્યા. મારામારી પ્રકરણમાં બંદૂક છીનવી લઇ તોડી નાખી. સામ સામે કુલ 11 ઈસમો સામે પોલીસમાં ફરિયાદ.

રાજપીપળા,તા.20 રાજપીપળા સિંધીવાળડ, રબારી ફળિયામાં એક જ કોમના બે જૂથ વચ્ચે ધિંગાણું સર્જાયુ અંગત અદાવતે બંદૂક,ધારીયુ, તીર, લાકડી જેવા મારક…

બદ્રીનાથ થી કન્યાકુમારી સુધીની સાયકલ યાત્રાએ નીકળેલ યુવાન સ્ટેચ્યૂઓફ યુનિટીની યાત્રાએ આગમન.

યુવાનો ને વ્યસન મુક્ત બને અને સ્વસ્થ બનાવો સંદેશો પાઠવતા સોમેશ પવાર રાજપીપળા તા 20 બદ્રીનાથ થી કન્યાકુમારી સુધીની સાયકલ…

અમદાવાદના શ્યામલ સ્થિત ડી-માર્ટ મોલમાં કોરોના. વિસ્ફોટ: ૨ કલાકમાં ૨૫ કેસ. પોઝિટીવ ડી.માર્ટ મોલ બંધ કરાયો.

અમદાવાદના શ્યામલ સ્થિત ડી-માર્ટ મોલમાં કોરોના. વિસ્ફોટ: ૨ કલાકમાં ૨૫ કેસ. પોઝિટીવ ડી.માર્ટ મોલ બંધ કરાયો. લોકો શાકભાજી અને કરિયાણું…

*UPDATE:-* કર્ફ્યુને લઈને અમદાવાદના લોકોમાં પેનિક

*UPDATE:-* કર્ફ્યુને લઈને અમદાવાદના લોકોમાં પેનિક કરિયાણું સહિતની વસ્તુઓ લેવા લોકો ઉમટી પડ્યા જોધપુર- શ્યામલ ડી માર્ટ પર લાગી લાંબી…

* બ્રેકિંગ ન્યૂઝ: રાજકોટમાં રાત્રિ કર્ફયૂ અંગે સાંજ સુધીમાં લેવાશે નિર્ણય.રાજકોટનાં કલેકટર રેમ્યા મોહનનું મોટું નિવેદન.

*UPDATE:-* બ્રેકિંગ ન્યૂઝ: રાજકોટમાં રાત્રિ કર્ફયૂ અંગે સાંજ સુધીમાં લેવાશે નિર્ણય રાજકોટનાં કલેકટર રેમ્યા મોહનનું મોટું નિવેદન રાજકોટમાં પણ કર્ફયૂ…

અમદાવાદમાં આજથી રાત્રે 9 વાગ્યા બાદ ST બસના પ્રવેશ પર પ્રતિબંધ. શહેરમાંથી રાત્રે ઉપડતી આશરે 350 જેટલી બસો બંધ કરાઈ.

અમદાવાદમાં આજથી રાત્રે 9 વાગ્યા બાદ ST બસના પ્રવેશ પર પ્રતિબંધ શહેરમાંથી રાત્રે ઉપડતી આશરે 350 જેટલી બસો બંધ કરાઈ…

*DETE* : 2️⃣0️⃣1️⃣1️⃣2️⃣0️⃣2️⃣0️⃣. મુખ્ય સમાચાર.

✅કાપડના વેપારીઓ રાજકુમાર બુદરાણી અને સુશિલ બજાજે યુવતી પર બળાત્કાર ગુજાર્યો બંને જણા દુકાને આવ્યાં ત્યારે યુવતીના શેઠ હાજર ન…