નાયબ મુખ્ય મંત્રીશ્રી નીતિન પટેલની જાહેરાત.. સુરત, વડોદરા અને રાજકોટમાં પણ આવતીકાલ શનિવાર 21 નવેમ્બરથી દરરોજ રાત્રે 9 વાગ્યા થી સવારે 6 વાગ્યા સુધીનો રાત્રિ કરફ્યુનો અમલ
રાજ્ય સરકારનો કોરોના સંક્રમણ મહાનગરોમાં વ્યાપક થતું અટકાવવા આગોતરા પગલાં અને તકેદારી રૂપે મહત્વપૂર્ણ નિર્ણય. નાયબ મુખ્ય મંત્રીશ્રી નીતિન પટેલની…
