રાજ્ય સરકારનો કોરોના સંક્રમણ મહાનગરોમાં વ્યાપક થતું અટકાવવા આગોતરા પગલાં અને તકેદારી રૂપે મહત્વપૂર્ણ નિર્ણય.
નાયબ મુખ્ય મંત્રીશ્રી નીતિન પટેલની જાહેરાત..
સુરત, વડોદરા અને રાજકોટમાં પણ આવતીકાલ શનિવાર 21 નવેમ્બરથી દરરોજ રાત્રે 9 વાગ્યા થી સવારે 6 વાગ્યા સુધીનો રાત્રિ કરફ્યુનો અમલ કરાશે.. આ રાત્રિ કરફ્યુ અન્ય જાહેરાત સરકાર દ્વારા ના થાય ત્યાં સુધી અમલમાં રહેશે
નાયબ મુખ્ય મંત્રીશ્રી નીતિન પટેલની જાહેરાત.. સુરત, વડોદરા અને રાજકોટમાં પણ આવતીકાલ શનિવાર 21 નવેમ્બરથી દરરોજ રાત્રે 9 વાગ્યા થી સવારે 6 વાગ્યા સુધીનો રાત્રિ કરફ્યુનો અમલ
