Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

*ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન*

*બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ*

*​દલિત અધિકાર સંઘના પ્રમુખ જીતેશભાઈ વાઘેલાએ પાટણની લીધી મુલાકાત*

*અમદાવાદમાં પ્રદુષણ અને અકસ્માત ને અટકાવવા અમદાવાદ પોલીસ કમિશ્નરનું જાહેરનામું*

*અમદાવાદમાં પ્રદુષણ અને અકસ્માત ને અટકાવવા અમદાવાદ પોલીસ કમિશ્નરનું જાહેરનામું* *મોટા વાહનોનું અમદાવાદમાં સવારે 8 થી રાત્રે 9 વાગ્યા સુધી…

જૂનાગઢમાં હોટેલમાં ચાલતા જુગારધામનો પર્દાફાશઃ ભાજપ અગ્રણીની હોટેલમાં પોલીસે કરી કાર્યવાહી,

જૂનાગઢમાં હોટેલમાં ચાલતા જુગારધામનો પર્દાફાશઃ ભાજપ અગ્રણીની હોટેલમાં પોલીસે કરી કાર્યવાહી, ભાજપના પૂર્વ શહેર પ્રમુખ કરશન ધડુકના પુત્ર મનીષ ધડુક…

નાંદોદ તાલુકાના ગોપાલપુરા ગામે ખેડૂતનાકેળના ખેતરમાં કેળના એકછોડ પર બબ્બે લૂમો ભાગ્યેજ જોવા મળતો કુદરતનો અજાયબ કરીશમાં આ છોડનુ સંશોધન કરી કેળની ખેતીમાં નવી ક્રાંતિ સર્જવાની માંગ

રાજપીપળા,તા૨૩ નાંદોદ તાલુકાના ગોપાલપુરા ગામે આવેલ ખેડૂત નરેન્દ્રસિંહ હિમંતસિંહ ગોહીલના કેળના ખેતરમાં કેળના એક છોડ પર બબ્બે લૂમો જોવા મળતા…

બ્રેકીગ ન્યૂઝ : પોલીસ ક્રાઈમ ન્યૂઝ લાઈવ: રાજય સરકાર દ્વારા કરાયો મહત્વપૂર્ણ નિર્ણય * લગ્ન સમારભમા વઘુમા વઘુ 100 જણાને બોલોવવા ની છુટ.

બ્રેકીગ ન્યૂઝ : પોલીસ ક્રાઈમ ન્યૂઝ લાઈવ: રાજય સરકાર દ્વારા કરાયો મહત્વપૂર્ણ નિર્ણય * લગ્ન સમારભમા વઘુમા વઘુ 100 જણાને…

જેડીયુના મહાસચીવ ઐયુબ મેમણે નર્મદા ક્લેકટરને પત્ર લખી કોરોના રસંક્રમણથી પ્રવાસીઓને બચાવવા સ્ટેચ્યું પર પ્રવાસીઓનું આગમન બંધ કરવા લેખીત રજૂઆત.

જેડીયુના મહાસચીવ ઐયુબ મેમણે નર્મદા ક્લેકટરને પત્ર લખી કોરોના રસંક્રમણથી પ્રવાસીઓને બચાવવા સ્ટેચ્યું પર પ્રવાસીઓનું આગમન બંધ કરવા લેખીત રજૂઆત…

નર્મદા બ્રેકિંગ નર્મદામા ફાટ્યો કોરોનાનો બોબ્મ વિસ્ફોટ. આજે એક જ દિવસમા સૌથી વધારે 23 કેસ નોંધાયા.

નર્મદા બ્રેકિંગ નર્મદામા ફાટ્યો કોરોના નો બોબ્મ વિસ્ફોટ આજે એકજ દિવસ મા સૌથી વધારે 23કેસ નોંધાયા રાષ્ટ્રપતિ નાં આગમન ટાણે…

કોરોનાની વેક્સિનને લઈને મોટા સમાચાર આવ્યાં સામે. *કોરોના વાયરસના જીવલેણ રોગચાળાથી લોકોને બચાવવા માટે રસીનું સંશોધન કરી રહેલી ફાર્મા કંપની ભારત બાયોટેક કંપનીએ કો-વેક્સિન તૈયાર કરી છે.

*કોરોનાની વેક્સિનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે…* *કોરોના વાયરસના જીવલેણ રોગચાળાથી લોકોને બચાવવા માટે રસીનું સંશોધન કરી રહેલી ફાર્મા…

કેવડિયા ખાતે વીવીઆઈપીઓ માટે 1200ની ડિશના ભરપેટ ભોજન ની વ્યવસ્થા તો એમની સેવામાં રૌકાયેલા કર્મચારીઓને ભૂખે મરવાનો વારો.!

લ્યો કરો વાત! કેવડિયા ખાતે વીવીઆઈપીઓ માટે 1200ની ડિશ ના ભરપેટ ભોજન ની વ્યવસ્થા તો એમની સેવામાં રૌકાયેલા કર્મચારીઓને ભૂખે…

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ગુજરાતના કાર્યક્રમમા થયો ફેરફાર, અમદાવાદ, ગાંધીનગરની અગાઉની મૂલાકાત રદ કરાઇ હવે સીધા કેવડીયાપધારશે રાષ્ટ્રપતિ ૨૫ મીએ માત્ર એક જ દિવસની મૂલાકાત લેશે.

રાજપીપળા તા૨૩ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ગુજરાતના કાર્યક્રમમાં છેલ્લી ઘડીએ ફેરફાર કરવામા આવ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અગાઉના કાર્યક્રમ મુજબ અમદાવાદ,…