Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

*ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન*

*બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ*

જિલ્લામા પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા 2165 થઇ

નર્મદા જિલ્લામાં આજે આજે એકજ દિવસ માં 17 કેસો નોંધાતા ફફડાટ રાજપીપલા,તા28 નર્મદા જિલ્લામાં સતત વધતા જતા કેસો ને કારણે…

સ્ટેચ્યુ ઓફ યુનિટી ટુરિસ્ટ ગાઈડભરતી મુદ્દે ભાજપના સાંસદ મનસુખ વસાવા નારાજ ગેરરીતીનો કર્યો આક્ષેપ

બ્રેકીંગ નર્મદા નર્મદા નિગમના એમડી રાજીવ ગુપ્તાને લેખીત રજુઆત કરી નારાજગી વ્યક્ત કરી હોળીના તહેવારે વડોદરા માં ઇન્ટરવ્યૂ રાખવાથી સાંસદ…

રાજકોટમાં તબીબે પોતાની જાતે વેક્સિન લીધી: રાજ્યનો પહેલો કિસ્સો

ગુજરાતમાં સ્વ-વેક્સિનેશનનો પહેલો કિસ્સો રાજકોટમાં નોંધાયો છે. જેમાં ખાનગી હોસ્પિટલના તબીબ ડો.મયુર વાઘેલાએ પોતાના જ હાથે 15 માર્ચના રોજ વેક્સિનનો…

રોમાંચક નિર્ણાયક મેચમાં ભારતે 7 રને ઇંગ્લેન્ડને હરાવી 2-1થી વન-ડે સિરીઝ પોતાના નામે કરી

ભારતે ત્રણ વનડે શ્રેણીની અંતિમ મેચમાં પુણે ખાતે ઇંગ્લેન્ડને 7 રને હરાવ્યું છે. 330 રનનો પીછો કરતાં ઇંગ્લેન્ડની ટીમ 50…

🔴 કોરોના ન્યૂઝ અપડેટ* 🔴 (તા.:- ૨૮/૩/૨૦૨૧) *ગુજરાત રાજ્યમાં કોરોનાના આજે મોટા વધારા સાથે નોંધાયેલ કેસોની વિગત…* નવા કેસ:- ૨,૨૭૦ ડીસ્ચાર્જ:- ૧,૬૦૫ મૃત્યુ:- ૮

🔴 કોરોના ન્યૂઝ અપડેટ* 🔴 (તા.:- ૨૮/૩/૨૦૨૧) *ગુજરાત રાજ્યમાં કોરોનાના આજે મોટા વધારા સાથે નોંધાયેલ કેસોની વિગત…* નવા કેસ:- ૨,૨૭૦…

રાજપીપળા આદિત્ય વનના ગાંધી ચોકમ વૈદિક હોળી પ્રગટાવાઈ યુવક મંડળના યુવાનો દ્વારા વૈદિક હોળીમાં માત્ર ગાયના છાણ,કપૂર, ગુગળનો ઉપયોગ કરાયો.

રાજપીપળા આદિત્ય વનના ગાંધીચોકમ વૈદિક હોળી પ્રગટાવાઈ . હોળીમાં માત્ર ગાયના છાણ, કપૂર, ગુગળનો ઉપયોગ કરાયો. લાકડા બચાવી પર્યાવરણનો અનોખો…

આદિવાસીઓનો મુખ્ય તહેવાર હોળી ટાણે માદરે વતનથી નર્મદામાં પાછા ફરતાં આદિવાસીઓ .

કોરોનામા હોળીના રંગમાં ભંગ પડ્યો. હોળી ટાણે ઢોલ, નગારા, શરણાઈ વાજિંત્ર વગાડતા હોળીના ગીતો ગાતા આદિવાસીઓના નૃત્ય બંધ થયા. નર્મદામાં…

રાજપીપળામાં રેતીમાં શેકીને ભઠ્ઠીમાં ધાણી,  ચણા ફોડવાની પ્રથા બંધ પડી.

નર્મદામાં જુવારનું ઓછું ઉત્પાદન, મોંઘી જુવાર, અને મોંઘા થયેલા ઘટાડાને કારણે ધણી, ચણા ફોડવા આવતા લોકોને ઘરાકી ઘટી જતા બે…

કોમ્પ્યુટર યુગમાં પણ આદિવાસીઓની અંગારા પર ચાલવાની અઘાત શ્રદ્ધા.

નર્મદામાં હોળી પર્વે ચુલના મેળામાં ધગધગતા અંગારા પર ચાલવાની આદિવાસીઓની લુપ્ત થતી પ્રથા. શિક્ષણનું પ્રમાણ વધતા દર વર્ષે નાંદોદ તાલુકાના…

નર્મદા જિલ્લામાં ૧ લી ઓગષ્ટ,૨૦૧૯ થી આજદિન સુધી વિવિધ હિંસાથી પીડિત કુલ-૧૩૮ મહિલાઓએ સખી વન સ્ટોપ સેન્ટર યોજનાનો લીધો લાભ.

નર્મદા જિલ્લામાં દિકરીઓમાં શિક્ષણનું પ્રમાણ વધે, સ્ત્રી જાતિ દરમાં વધારો થાય તે માટે જનજાગૃત્તિ અભિયાન થકી વિશેષ જાગૃ્ત્તિ લાવવાની જરૂરિયાત…