ગુજરાતમાં સ્વ-વેક્સિનેશનનો પહેલો કિસ્સો રાજકોટમાં નોંધાયો છે. જેમાં ખાનગી હોસ્પિટલના તબીબ ડો.મયુર વાઘેલાએ પોતાના જ હાથે 15 માર્ચના રોજ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. જેનો વિડીયો હાલ સામે આવ્યો છે. આ અંગે ડો.વાઘેલાએ જણાવ્યું હતું કે, મેં જાહેર જાગૃતિ માટે સ્વ-રસીકરણ કર્યું છે. વેક્સિનની કોઈ આડઅસર નથી, માટે સર્વેએ વેક્સિન લેવી જોઈએ.
Related Posts
ગુજરાતના રાજ્યપાલ અને લેડી ગવર્નરએ સાથે મળીને ગુજરાત વિદ્યાપીઠ પરિસરમાં મોટાપાયે સફાઈ કાર્યને પૂર્ણ કર્યું. જીએનએ અમદાવાદ: ગુજરાત વિદ્યાપીઠ…
*📍રસ્તે ચાલતા રાહદારી પર અજાણ્યા ઈસમોએ હુમલો કર્યો*
*📍રસ્તે ચાલતા રાહદારી પર અજાણ્યા ઈસમોએ હુમલો કર્યો* ભરૂચ: ભરૂચ શહેરમાં આવેલા ફાટા તળાવ વિસ્તારમાં ભક્તેશ્વર મહાદેવનાં મંદિરની સામે…
*અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૬૦ અંગદાન: ૩૫ વર્ષના બે બ્રેઇનડેડ અંગદાતાઓના અંગદાનથી ૭ વ્યક્તિઓનું જીવન ખીલ્યું.* અમદાવાદ: સિવિલ હોસ્પિટલના અંગદાનના…