ગુજરાતમાં સ્વ-વેક્સિનેશનનો પહેલો કિસ્સો રાજકોટમાં નોંધાયો છે. જેમાં ખાનગી હોસ્પિટલના તબીબ ડો.મયુર વાઘેલાએ પોતાના જ હાથે 15 માર્ચના રોજ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. જેનો વિડીયો હાલ સામે આવ્યો છે. આ અંગે ડો.વાઘેલાએ જણાવ્યું હતું કે, મેં જાહેર જાગૃતિ માટે સ્વ-રસીકરણ કર્યું છે. વેક્સિનની કોઈ આડઅસર નથી, માટે સર્વેએ વેક્સિન લેવી જોઈએ.
Related Posts
કોરોનામાં પિતાનું છત્ર ગુમાવનાર અને મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળની લાભાર્થીને સહાય યોજનાના મંજૂરી પત્રો અને શૈક્ષણિક કિટ્સ એનાયત કરાયા
ઝિયા સોની કહે છે કે પ્રજા વાત્સલ્ય મુખ્યમંત્રીની સંવેદનાસભર હુંફથી હવે હું કલેકટર બનવાનોમારો ધ્યેય-લક્ષ્ય હાંસલ કરીને જ જંપીશ મુખ્યમંત્રીવિજયભાઇ…
થેલેસમીયા ગ્રસ્ત બાળકો માટે રક્ત અને શહીદ સૈનિક માટે ફંડ અર્પણ કરતા શાળાના વાલીઓ-વિદ્યાર્થીઓ જીએનએ અમદાવાદ: અમદાવાદ નવા વાડજના ભીમજીપૂરા…
ડિગ્રીધારી બેરોજગાર શિક્ષકોને નોકરીના અભાવે ખેતમજૂરી, દરજીકામ, સિકયોરોટી જેવા કામો કરવાની મજબૂર બન્યા!
નર્મદા જિલ્લામાં ડિગ્રીધારી બેરોજગાર શિક્ષકોને નોકરીના અભાવે ખેતમજૂરી, દરજીકામ, સિકયોરોટી જેવા કામો કરવાની મજબૂર બન્યા! નર્મદા જિલ્લામા મોટી સંખ્યામાં સ્નાતક,…
