ગુજરાતમાં સ્વ-વેક્સિનેશનનો પહેલો કિસ્સો રાજકોટમાં નોંધાયો છે. જેમાં ખાનગી હોસ્પિટલના તબીબ ડો.મયુર વાઘેલાએ પોતાના જ હાથે 15 માર્ચના રોજ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. જેનો વિડીયો હાલ સામે આવ્યો છે. આ અંગે ડો.વાઘેલાએ જણાવ્યું હતું કે, મેં જાહેર જાગૃતિ માટે સ્વ-રસીકરણ કર્યું છે. વેક્સિનની કોઈ આડઅસર નથી, માટે સર્વેએ વેક્સિન લેવી જોઈએ.
Related Posts
આદિવાસીઓ માટે આશીર્વાદ રૂપમહુડાના ઝાડ પર લગતા ફળ ડોળીમાંથી મળતું આરોગ્ય વર્ધક તેલ ખાવામા આદિવાસીઓ વાપરે છે.
નર્મદા જિલ્લાના આદિવાસીઓ મહુડાના ફળ ડોળી માંથી બનતું તેલ વાપરે છે. મોંઘુદાંટ સીંગતેલ આદિવાસીઓ કદી ખાતા જ નથી હાલ આદિવાસીઓ…
ગાંધીનગરના કોલવડા ખાતે આવેલ આયુર્વેદિક હોસપિટલના ઓક્સિજન પ્લાન્ટનુ લોકાર્પણ
ગાંધીનગરના કોલવડા ખાતે આવેલ આયુર્વેદિક હોસપિટલના ઓક્સિજન પ્લાન્ટનુ લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે થનાર પ્લાન્ટનુ ડેપ્યુટી સીએમ નીતિન…
જામનગર જિલ્લા કલેક્ટર રવિશંકર દ્વારા સૂચના આપવામાં આવી હતી તેમજ તકેદારીના પગલાં માટે અપીલ કરાઈ
જામનગર જિલ્લામાં તૌકતે વાવાઝોડાના પ્રવેશને લઈ જામનગર જિલ્લા કલેક્ટર રવિશંકર દ્વારા સૂચના આપવામાં આવી હતી તેમજ તકેદારીના પગલાં માટે અપીલ…
