ગુજરાતમાં સ્વ-વેક્સિનેશનનો પહેલો કિસ્સો રાજકોટમાં નોંધાયો છે. જેમાં ખાનગી હોસ્પિટલના તબીબ ડો.મયુર વાઘેલાએ પોતાના જ હાથે 15 માર્ચના રોજ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. જેનો વિડીયો હાલ સામે આવ્યો છે. આ અંગે ડો.વાઘેલાએ જણાવ્યું હતું કે, મેં જાહેર જાગૃતિ માટે સ્વ-રસીકરણ કર્યું છે. વેક્સિનની કોઈ આડઅસર નથી, માટે સર્વેએ વેક્સિન લેવી જોઈએ.
Related Posts
મુખ્યમંત્રીશ્રી એ આગ દુઘર્ટના માં જેમના દુઃખદ મૃત્યુ થયા છે તે પ્રત્યેક મૃતકોના વારસ ને 4 લાખ રૂપિયાની સહાય
*મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ ભરૂચ ની કોવીડ હોસ્પિટલ માં સર્જાયેલી આગ ની દુઃખદ ઘટનામાં જાન ગુમાવનારા મૃતકો પ્રત્યે સંવેદના પ્રગટ…
દિલ્હીના નેતા મનીષ સિસોદિયા નું ટ્વીટ
દિલ્હીના નેતા મનીષ સિસોદિયા નું ટ્વીટ કાલે સવારે ગુજરાત જવાનું હતું પરંતુ તબિયત થોડી ખરાબ થવાના કારણે ડૉક્ટરની સલાહ મુજબ…
અમદાવાદ ના મણિનગર માં ઇમારતની બાલ્કની થઈ ધરાશાયી.
*ICM NEWS* અમદાવાદ ના મણિનગર માં ઇમારતની બાલ્કની થઈ ધરાશાયી. ફાયર વિભાગની 5 ગાડીઓ ઘટના સ્થળે. ઉત્તમ નગર સલ્મ ક્વાર્ટરમાં…
