ભારતે ત્રણ વનડે શ્રેણીની અંતિમ મેચમાં પુણે ખાતે ઇંગ્લેન્ડને 7 રને હરાવ્યું છે. 330 રનનો પીછો કરતાં ઇંગ્લેન્ડની ટીમ 50 ઓવરમાં 9 વિકેટે 322 રન જ કરી શકી હતી. આ મેચ જીતીને ભારતે ઘરઆંગણે ઇંગ્લેન્ડ સામે સતત છઠ્ઠી સીરિઝ પોતાના નામે કરી છે. ઇંગ્લેન્ડ માટે કરને પોતાન વનડે કરિયરની પ્રથમ ફિફટી ફટકારતાં 83 બોલમાં નાબાદ 95 રન કર્યા પણ મેચ જિતાડી શક્યો નહીં. ભારત માટે શાર્દુલ ઠાકુરે 4, ભુવનેશ્વર કુમારે 3 અને ટી. નટરાજને 1 વિકેટ લીધી છે.
Related Posts
*જામનગરમાં પીએમ મોદીની વેશભૂષા અને સળગતી ઈંઢોંણી સાથે યુવાઓના રાસ-ગરબા બન્યા આકર્ષણનું કેન્દ્ર*
*જામનગરમાં પીએમ મોદીની વેશભૂષા અને સળગતી ઈંઢોંણી સાથે યુવાઓના રાસ-ગરબા બન્યા આકર્ષણનું કેન્દ્ર* જામનગર, સંજીવ રાજપૂત: જામનગર ખાતે જયશ્રી ચામુંડા…
*’શ્રમેવ જયતે’ અભિગમ : રાજ્યના પ્રથમ ‘શ્રમિક સુવિધા કેન્દ્રનું લોકાર્પણ કરતા રાજ્યના મુખ્યમંત્રી*
*’શ્રમેવ જયતે’ અભિગમ : રાજ્યના પ્રથમ ‘શ્રમિક સુવિધા કેન્દ્રનું લોકાર્પણ કરતા રાજ્યના મુખ્યમંત્રી* અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે…
મધ્યમ વર્ગ સોસાયટી અને ભારતના MSME પર કોવિડ -19 (કોરોનાવાયરસ) ને કારણે ઉભરતી મંદીની અસર – ભૂમિકા પાઠક
લોકડાઉનનો 16 મો દિવસ …શું થશે એની કોઈ ને જાણ નથી.. લોકડાઉન નો સમય પૂરો થશે કે કેટલીક જરૂરી શરતો…
