ભારતે ત્રણ વનડે શ્રેણીની અંતિમ મેચમાં પુણે ખાતે ઇંગ્લેન્ડને 7 રને હરાવ્યું છે. 330 રનનો પીછો કરતાં ઇંગ્લેન્ડની ટીમ 50 ઓવરમાં 9 વિકેટે 322 રન જ કરી શકી હતી. આ મેચ જીતીને ભારતે ઘરઆંગણે ઇંગ્લેન્ડ સામે સતત છઠ્ઠી સીરિઝ પોતાના નામે કરી છે. ઇંગ્લેન્ડ માટે કરને પોતાન વનડે કરિયરની પ્રથમ ફિફટી ફટકારતાં 83 બોલમાં નાબાદ 95 રન કર્યા પણ મેચ જિતાડી શક્યો નહીં. ભારત માટે શાર્દુલ ઠાકુરે 4, ભુવનેશ્વર કુમારે 3 અને ટી. નટરાજને 1 વિકેટ લીધી છે.
Related Posts
મુખ્ય સમાચાર.
*આજે અષાઢ સુદ પૂનમ નારોજ ઉપછાયા ચંદ્રગ્રહણ છે. જે ભારતમાં* દેખાવાનું નથી અને પાળવાનું પણ નથી પણ ઉપાસકો સાધકો માટે…
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્વાસ્થ્ય કર્મીઓએ યોગ કરીને તંદુરસ્તીનો સંદેશ પાઠવ્યો*
*”વિશ્વ યોગ દિવસ” : હર ઘર આંગણે યોગ* *અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્વાસ્થ્ય કર્મીઓએ યોગ કરીને તંદુરસ્તીનો સંદેશ પાઠવ્યો* *મેડિસિટીની…
અમદાવાદનાં વાતાવરણમાં પલટો પશ્ચિમ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ.
અમદાવાદનાં વાતાવરણમાં પલટો પશ્ચિમ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ. એસ.જી.હાઇવે,ગોતા,વૈષ્ણોદેવી સર્કલ મકરબા,વેજલપુરમાં ઘેરાયા વાદળો પડી શકે છે હળવો વરસાદ.
