ભારતે ત્રણ વનડે શ્રેણીની અંતિમ મેચમાં પુણે ખાતે ઇંગ્લેન્ડને 7 રને હરાવ્યું છે. 330 રનનો પીછો કરતાં ઇંગ્લેન્ડની ટીમ 50 ઓવરમાં 9 વિકેટે 322 રન જ કરી શકી હતી. આ મેચ જીતીને ભારતે ઘરઆંગણે ઇંગ્લેન્ડ સામે સતત છઠ્ઠી સીરિઝ પોતાના નામે કરી છે. ઇંગ્લેન્ડ માટે કરને પોતાન વનડે કરિયરની પ્રથમ ફિફટી ફટકારતાં 83 બોલમાં નાબાદ 95 રન કર્યા પણ મેચ જિતાડી શક્યો નહીં. ભારત માટે શાર્દુલ ઠાકુરે 4, ભુવનેશ્વર કુમારે 3 અને ટી. નટરાજને 1 વિકેટ લીધી છે.
Related Posts
એકે પ્રેમજાળમાં ફસાવી, બાકીનાં ત્રણે બ્લેકમેલ કરી ….સુરતનાં ગોડાદરા વિસ્તારની ઘટના*બળાત્કાર કર્યો
*📍સુરતનાં ગોડાદરા વિસ્તારની ઘટના* એકે પ્રેમજાળમાં ફસાવી, બાકીનાં ત્રણે બ્લેકમેલ કરી બળાત્કાર કર્યો અને પ્રેમીએ વિડીયો ઉતારી લીધો…
ગાંધીજી તેમના મૃત્યુ પછી પણ વિચારોથી જીવંત છે. લોકમાનસમાં એક જ ગાંધી નથી પણ અનેક પ્રકારના ગાંધી જીવી રહ્યા છે.
ગાંધીજી તેમના મૃત્યુ પછી પણ વિચારોથી જીવંત છે. લોકમાનસમાં એક જ ગાંધી નથી પણ અનેક પ્રકારના ગાંધી જીવી રહ્યા છે.…
*આજે અમદાવાદમાં યોજાશે રજવાડી રાજસ્થાનનો સંગમ ફાગ મહોત્સવ*
*આજે અમદાવાદમાં યોજાશે રજવાડી રાજસ્થાનનો સંગમ ફાગ મહોત્સવ* અમદાવાદ, સંજીવ રાજપૂત: રાજસ્થાનની હોળી-ધુળેટીના તહેવારની રંગની મહિમા અનોખી હોય છે. દૂર…
