Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

*ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન*

*બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ*

*​દલિત અધિકાર સંઘના પ્રમુખ જીતેશભાઈ વાઘેલાએ પાટણની લીધી મુલાકાત*

*એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ*

જમીયત ઉલ્મા એ હિન્દ ગુજરાત દ્વારા હિંદુ તથા મુસ્લિમ ને અનાજ કીટ વિતરણ કરવામાં આવ્યું

જમીયત ઉલ્મા એ હિન્દ ગુજરાત ના જનરલ સેકેટરી પ્રોફેસર નીસારએહમદ અન્સારી ના આદેશ મુજબ મોહમ્મદ અસ્લમ કુરેશી(સેકેટરી જમીયત ઉલ્મા ગુજરાત),…

કૃષિ પછી ભારતમાં સૌથી વધુ રોજગાર આપતાં ક્ષેત્રના કળાકાર-કારીગર વર્ગ, જે કોરોનાને કારણે મુશ્કેલ પરિસ્થિતિમાં છે… આ વાતો તેમને સમર્પિત. દેવલ શાસ્ત્રી.

Good Morning.. કળાકાર પોતાની કળા માટે જીવતો હોય છે, જ્યારે કારીગર પોતાના અને પરિવારના જીવનનિર્વાહ માટે કામ કરે છે. ભારતીય…

અમદાવાદમાં કોરોના ના કેસ ડબલ થવાનો હાલનો દર ઓછો ન આવે તો અમદાવાદમાં ૩૧ મે સુધી ૮,૦૦,૦૦૦ કેસ થઈ શકે એવી સંભાવના…

અમદાવાદમાં કોરોના ના કેસ ડબલ થવાનો હાલનો દર ઓછો ન આવે તો અમદાવાદમાં ૩૧ મે સુધી ૮,૦૦,૦૦૦ કેસ થઈ શકે…

બ્રેકિંગ ન્યુઝ.. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા 247. રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 3548

બ્રેકિંગ ન્યુઝ.. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા 247. રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો3548, છેલ્લા ૨૪ કલાકમાં વધુ…

બ્રેકિંગ ન્યૂઝ – કેન્દ્ર સરકાર પાસે રાજ્ય સરકારે લોકડાઉન વધારવાની કરી માગ, 16 મે સુધી લોકડાઉન વધારાય તેવી શક્યતા

બ્રેકિંગ ન્યૂઝ કોરોનાના કારણે ગુજરાતમાં વધી શકે છે લોકડાઉન કેન્દ્ર સરકાર પાસે રાજ્ય સરકારે લોકડાઉન વધારવાની કરી માગ 16 મે…

મહિલાએ ભીખ માંગીને એકઠા કરેલા ૬.૬૧ લાખ રૂપિયા આપ્યા શહીદોના પરિવારને.-

14 ફેબ્રુઆરી 2019 ની તારીખ ભારતીય ઇતિહાસમાં એક કાળા અધ્યાય તરીકે નોંધાઈ ચુકી છે. આ દિવસે કાશ્મીરના પુલવામા મા સીઆરપીએફના…