Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

વ્યારા વન વિભાગના તાપ્તી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્વ. શ્રી વિકાસ દેસાઈનું અકાળે નિધનના સમાચારથી ખૂબ જ દુખની લાગણી અનુભવું છું. 

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

*રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન*

*📍ગુજરાતનાં દક્ષિણ અને સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર*

ભક્તો માટે ખુશખબર. – ફરજીયાત માસ્ક અને ટેમ્પરેચર ગન ટેસ્ટ. શરતોને આધારે ખુલી શકે છે મંદિર. – નિખિલેશ્વરાનંદ સ્વામી, અધ્યક્ષ, રામકૃષ્ણ આશ્રમ. રાજકોટ.

મંદિર ખુલી શકે છે શરતોને આધારે,માસ્ક પહેરીને જ પ્રવેશ અને ટેમ્પરેચર ગનથી ચેકીંગ ફરજીયાત કરાશે.- નિખિલેશ્વરાનંદ સ્વામી, અધ્યક્ષ, રામકૃષ્ણ આશ્રમ.…

ગાંધીનગર શહેર ટ્રાફિક પોલીસના કોન્સ્ટેબલનું નગરજનોને કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટેની જાગૃત્તિ આપવાનું અનોખું અભિયાન…

ગાંધીનગર: ગાંધીનગર શહેરના સર્કલ પર ટ્રાફિક સંચાલન સાથે કોરોના સંક્રમણથી બચવા અંગેની નગરજનોને સતત જાગૃત્તિ આપવાનું ઉમદા કાર્ય ગાંધીનગર ટ્રાફિક…

*આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ અને આરોગ્ય કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરેએ સિવિલમાં કોવિડ વૉર્ડની મુલાકાત લઈને દર્દીઓના સ્વાસ્થ્યની પૃચ્છા કરી*

*ઉચ્ચ અધિકારીઓએ સેવારત ડોક્ટર્સ, નર્સ પેરામેડિકલ સ્ટાફ અને સફાઈ કામદારોની સેવા સાધનાને બિરદાવી* આરોગ્ય અગ્ર સચિવ ડૉ. શ્રીમતી જયંતી રવિ…

સબસે બુરા હોતા હૈ સપનો કા મર જાના ! આત્મહત્યા કરતા પહેલા ટીવી અભિનેત્રી પ્રેક્ષા મહેતાએ કરી લાગણીશીલ પોસ્ટ.

TV સિરિયલની લોકપ્રિય અભિનેત્રી પ્રેક્ષા મેહતાએ સોશિયલ મીડિયામાં એક લાગણીસભર પોસ્ટ લખીને કરી આત્મહત્યા કરી લેતાં તેના ચાહકોમાં દુઃખની લાગણી…

દુઃખદ સમાચાર : જ્ઞાનપીઠપુરસ્કૃત સર્જક રઘુવીર ચૌધરીના ધર્મપત્ની પારુબેન ચૌધરીનું અવસાન.

દુઃખદ સમાચાર : જ્ઞાનપીઠપુરસ્કૃત સર્જક રઘુવીર ચૌધરીના ધર્મપત્ની પારુબેન ચૌધરીનું આજ રોજ ૨૬ મે ૨૦૨૦,મંગળવારના રોજ અવસાન

કચરાની ગાડીવાળા ડ્રાઈવર અને મજુર માસ્ક પહેરતા નથી…!!! પ્રજાને દંડ મ્યુનિસિપલ કોર્પોરેશનને બધામાં છૂટ?

અમદાવાદ ના ગોરના કુવા પાસે આવેલી જય ગરવી ગુજરાત સોસાયટીમાં કચરાની ગાડીવાળા ડ્રાઈવર અને મજુર માસ્ક પહેરતા નથી…!!! પ્રજાને દંડ…

ચુંદડીવાળા માતાજી પ્રહલાદભાઈ જાની આજરોજ તારીખ ૨૬/૫/૨૦૨૦ ને મંગળવાર ના રોજ બ્રહ્મલીન થયા

ચુંદડીવાળા માતાજી પ્રહલાદભાઈ જાની આજરોજ તારીખ ૨૬/૫/૨૦૨૦ ને મંગળવાર ના રોજ બ્રહ્મલીન થયા છે. તમામ ભક્તો ને જણાવવાનું કે એમનો…

ભારત હોય કે યુરોપ, અમેરિકા હોય કે ફિલીપાઇન્સ…. રાષ્ટ્રનિર્માણ બહુ પીડાદાયક છે. – દેવલ શાસ્ત્રી.

દંભી રાષ્ટ્રવાદ પાયા હચમચાવી શકે છે, તો રાષ્ટ્રવાદ અનેક દેશોના સર્જનમાં પાયામાં હતો. રાષ્ટ્રવાદ દંભી છે કે હિતકારી એ તો…