Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ*

*​દલિત અધિકાર સંઘના પ્રમુખ જીતેશભાઈ વાઘેલાએ પાટણની લીધી મુલાકાત*

*એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ*

*સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર*

ગાંધીનગરમાં પત્રકાર સુરક્ષા કાનૂનની માંગ સાથે ABPSS નું રાષ્ટ્રીય મહાઅધિવેશન યોજાયું.

*ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી*

ઉપરવાસમાં વરસાદનું જોર ઘટયું કરજણ ડેમ રૂલ લેવલ કરતાં વોટરલેવલ વધારે હોવાથી ત્રણ ગેટ ખોલાયા. કરજણ ડેમના ત્રણ ગેટમાંથી 8439 ક્યુસેક પાણી છોડાયું. કરજણ ડેમની આજે સપાટી 110.60 મીટરે પહોંચી. કરજણ ડેમમાં પાણીની આવક 11291 ક્યુસેક સામે જાવક 8851 ક્યુસેક. કરજણ ડેમ 76.16 % ભરાયો. રાજપીપળા, તા.26 છેલ્લા 13 દિવસથી નર્મદાના નર્મદા દેડીયાપાડા, સાગબારા ઉપરવાસમાં સતત વરસાદ બાદ આજે વરસાદનું જોર ઘટયું હતું. જોકે ડેમનું રૂલ લેવલ કરતા વોટરલેવલ વધારે હોવાથી ડેમના ત્રણ ગેટ ખોલાયા હતા.જેમાં 2, 4 અને 6 નંબરના ત્રણ ગેટ 0.60 મીટર ઊંચા ગેટ ખોલી તેમાંથી 8439 પાણી છોડવામાં આવ્યું છે. કરજણ ડેમની આજની સપાટી 110.60 મીટરે પહોંચી હતી.કરજણ ડેમમાં પાણીની આવક 11291 ક્યુસેક સામે જાવક 8851 ક્યુસેક નોંધાઈ છે. કરજણ ડેમ હાલ 76.16% ભરાયો છે. કરજણ ડેમના નાયબ કાર્યપાલક ઇજનેર એ.વીમહાલેના જણાવ્યા અનુસાર આજે કરજણ ડેમનું લેવલ 109.93 મીટર હતું જે સવારે વધીને 110.60 મીટર થઇ જતાં રૂલ લેવલ કરતા 0.67 સેમી વધી જતા આજે 2, 4, 6 નંબરના 3 ગેટ 0.60 મીટરના ઊંચા ખોલવામાં આવ્યા હતા.અને તેમાંથી 8439 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે . ડેમાં આજે તો 76.16 % ભરાઈ જતા કરજણ ડેમ આજે પણ વોર્નિગ સ્ટેજ પર મુકવામાં આવ્યો છે. ડેમના સત્તાવાર આંકડા પ્રમાણે કરજણ ડેમનો લાઈવ સ્ટોરી 376.33 મિલિયન ઘન મીટર છે, અને ગ્રોસ સ્ટોરેજ 410.34 મીટર નોંધાયો છે.હાલ 3 ગેટમાંથી હાલ 8439 ક્યુસેક પાણી જઈ રહ્યું છે. એ ઉપરાંત સ્મોલ હાઈડ્રો પાવરમાં વીજ ઉત્પાદન માટે 412 પાણી ડિસ્ચાર્જ કરાતા કરજણ નદીમાં હાલ કુલ 8851 ક્યુસેક જળરાશિ છોડવામાં આવતા કરજણ નદી બે કાંઠે વહેવા લાગી છે. સ્મોલ હાઈડ્રો પાવરના બંને વિજ યુનિટો હાલ ચાલુ છે.જેમાંથી 412 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થતા પ્રતિદિન 72000 યુનિટ વીજળીનું ઉત્પાદન શરૂ થઈ રહ્યું છે. રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા.

ઉપરવાસમાં વરસાદનું જોર ઘટયું કરજણ ડેમ રૂલ લેવલ કરતાં વોટરલેવલ વધારે હોવાથી ત્રણ ગેટ ખોલાયા. કરજણ ડેમના ત્રણ ગેટમાંથી 8439…

નર્મદામા વરસાદે વિરામ લેતા લોકોમાં હાશકારો તડકો ઘાટ નીકળતા જનજીવન પુનઃ ધબકતું થયું.

સાગબારામાં 12 મીમી, દેડિયાપાડામાં 6 મીમી વરસાદ. દેડીયાપાડા તાલુકો 1605 મીમી વરસાદ સાથે જિલ્લામાં મોખરાના સ્થાને. રાજપીપળા,તા.26 નર્મદાના જિલ્લામાં છેલ્લા…

ઝરીયા ચોકડી મેન રોડ પર એક્ટીવા સ્કુટર ચાલક પડી જતાં ગંભીર ઇજા થવાથી મોત.

ઝરીયા ચોકડી મેન રોડ પર એક્ટીવા સ્કુટર ચાલક પડી જતાં ગંભીર ઇજા થવાથી મોત થયું છે આ અંગે અકસ્માત મોત…

રાજપીપળાની મીરા નામની સ્ટેશનરી ચલાવતી મહિલા સાથે રૂ.1 લાખની છેતરપિંડીની પોલીસ ફરિયાદ.

દિલીપ એન્ટરપ્રાઇઝ કંપનીના મેનેજિંગ પાર્ટનરની ઓળખ આપી પેપરના હોલસેલર તેમજ કંપનીનો કોન્ટેક્ટ ઈન્ડોનેશિયા,થાઈલેન્ડ અને સાઉથ આફ્રિકા સાથે હોવાનું જણાવેલ ત્રણ…

જામનગરમાં જી.જી. હોસ્પિટલમાં લાગેલી આગની તપાસ માટે ગાંધીનગરથી PIU ટીમ પહોંચી.

જામનગર: જામનગરની સરકારી હોસ્પિટલ ગુરુ ગોવિંદસિંગ હોસ્પિટલમાં ગઈકાલે ICCU વિભાગમાં લાગેલી ભીષણ આગના બનાવ બાદ આજે ગાંધીનગરથી ખાસ તપાસ માટે…

કોરોના મહામારી સંદર્ભે ▪પેન્શન મેળવતા પેન્શનરો/કુટુંબ પેન્શનરોને વાર્ષિક હયાતીની ખરાઇ મુદ્દત બે માસ વધારાઇ: નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ.

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, રાજ્યમાં પેન્શન મેળવતા પેન્શનરો/ કુટુંબ પેન્શનરો એ વાર્ષિક હયાતીની ખરાઇ કરવાની હોય છે.…