અમદાવાદના પુવઁ મા હત્યાનો સિલસિલો યથાવત અમરાઈવાડીના હાટકેશ્વર ભાઈપુરા વોડઁ ના મહાવીરનગરની ભરચક વસ્તીના વ્યસ્ત માગઁ પર ધોળે દિવસે યુવકની બેરહેમીથી હત્યા
મરનાર યુવક લોહીલુહાણ હાલત મા તરફડિયા મારતો રહ્યો લોકો જોઈ રહ્યા પણ કોઈ મદદે ના આવ્યું હત્યારા ના ખોફ થી…
