Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ*

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને શ્રી આંબેડકર ખાદી ગ્રામ ઉદ્યોગ સેવા સંઘ દ્વારા આયોજિત લોકગીત લોકસંગીત અને લોક ડાયરા નું સફળ આયોજન

વ્યારા વન વિભાગના તાપ્તી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્વ. શ્રી વિકાસ દેસાઈનું અકાળે નિધનના સમાચારથી ખૂબ જ દુખની લાગણી અનુભવું છું. 

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

🌧️🌧️દેવભૂમિ દ્વારકાનું રાવલ શહેર સંપર્ક વિહોણું બન્યું,

રાવલને જોડતા તમામ માર્ગો પૂરના કારણે બંધ, રાવલ-ચંદ્રાવાડા, રાવલ સૂર્યાવદર સહિતના માર્ગો બંધ, ઠેર ઠેર પાણી ભરાઈ જવાના કારણે 25…

મણિનગર સ્વામીનારાયણ મંદિર ગાદીના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજીને કોરોનાના કારણે ફેફસામાં ભારે ઇન્ફેક્શન થયું છે, જેને લઇને તેમની સ્થિતિ ક્રિટિકલ,

મણિનગર સ્વામીનારાયણ મંદિર ગાદીના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજીને કોરોનાના કારણે ફેફસામાં ભારે ઇન્ફેક્શન થયું છે, જેને લઇને તેમની સ્થિતિ ક્રિટિકલ,

🦀🚑🩺વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને કોરોના પોઝિટિવ,

🦀🚑🩺વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને કોરોના પોઝિટિવ, અમરેલીમાં વધુ 10 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની…

ગુજરાત હાઇકોર્ટ ત્રણ દિવસ માટે બંધ રહેશે. આવતીકાલ 8 ,9 ,10 જૂલાઈ ત્રણ દિવસ હાઇકોર્ટનાં તમામ કામકાજ બંધ રહેશે.

ગુજરાત હાઇકોર્ટ ના 6 કર્મચારી 1 પોલીસ કોન્સ્ટેબલ સહિત 7 કોરોના નો રિપોર્ટ પોઝીટીવ ગુજરાત હાઇકોર્ટ ની બિલ્ડીંગ ,હોલ સહિત…

ગુજરાતમાં કોરોના હવે નવી ૮૦૦ની સપાટી તરફ, ૭૭૮ નવા કેસ, ૧૭ મૃત્યું. – સુરત ૨૪૯ કેસ સાથે ટોપ, ૬ મૃત્યું. – અમદાવાદ ૧૮૭ કેસ, ૭ મૃત્યું.

ગુજરાતમાં કોરોના હવે નવી ૮૦૦ની સપાટી તરફ, ૭૭૮ નવા કેસ, ૧૭ મૃત્યું. – સુરત ૨૪૯ કેસ સાથે ટોપ, ૬ મૃત્યું.…

Elyments-ભારતના સર્વ પ્રથમ સુપર એપનું પ્રતિષ્ઠિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઓનલાઇન ઉદ્દઘાટન થયું.

સોશિયલ મીડિયાના ઉત્સુક વપરાશકર્તાઓ માત્ર આ એક એપ થકી તમામ મુખ્ય પ્લેટફોર્મની સગવડ માણી શકે છે અને તે ૮ ભારતીય…

આમ આદમી પાર્ટી દ્વારા આજ રોજ અમરેલી ખાતે બે મહત્વની બાબત ની સમીક્ષા બેઠક .. હિતેષ કુમાર પટેલ.

પ્રથમ અમરેલી જિલ્લામાં આમ આદમી પાર્ટીના સંગઠન માળખા ની સમીક્ષા કરવામાં આવી. અમરેલી જિલ્લામાં પ્રમુખ શ્રી નાથાલાલ સુખડીયા ની આગેવાની…

સાગબારા દેડીયાપાડા તાલુકાના ગામોને મીઠાપાણીની તાપી આધારિત યોજનાની કામગીરીનું નિરીક્ષણ કરતાં સાંસદ મનસુખભાઇ વસાવા.

રાજપીપળા,તા.7સાગબારા દેડિયાપાડા તાલુકાના ગામોને મીઠા પાણીની તાપી આધારિત યોજનાની કામગીરી નુ સાંસદ મનસુખભાઇ વસાવા નિરીક્ષણ કર્યું હતું. સાગબારા તાલુકાના પાટી,…