વડાપ્રધાન ના “જલ જીવન મિશન” અંતર્ગત અને રાજ્યના “નલ સે જલ” કાર્યક્રમ હેઠળ નર્મદા જિલ્લામાં રૂા. ૯૪૦.૨૯ લાખના ખર્ચે ૫૭ ગામોના ૧૩,૬૮૨ ઘરોને આવરી લેતી પેય જળ-પાણી પુરવઠા યોજનાને મંજૂરી
ઓગસ્ટ-૨૦ સુધીમાં કામગીરી પૂર્ણ કરવાનું સુચારૂં આયોજન જિલ્લામાં હાલ ૧,૦૧,૧૩૪ ઘર જોડાણ ઉપરાંત ડિસેમ્બર-૨૦૨૦ અંતિત વધુ ૨૩,૪૯૮ ઘરોને નળ જોડાણથી…
