FASSAIએ મિઠાઇઓની એક લિસ્ટ બહાર પાડી છે જેમાં તેમની નોર્મલ લાઇફનો ઉલ્લેખ છે. તે અનુસાર બદામ, મિલ્ક, રાજભોગ, રસગુલ્લા અને રસમલાઇ જેવી મિઠાઇઓ બે દિવસમાં ખાઇ લેવી જોઇએ. ફૂડ રેગ્યુલેટરે ફૂડ સેફ્ટી કમિશનર્સને આ નિર્દેશોનુ પાલન કરવાના નિર્દેશ આપ્યા છે. જણાવી દઇએ કે દેશમાં ફક્ત 3 ટકા મિઠાઇઓનું પેકિંગ થાય છે. 97 ટકા મિઠાઇઓ ખુલ્લામાં વેચાય છે
Related Posts
*ટેક્સટાઈલ માર્કેટમાં વેપારીઓએ મોઢા પર માસ્ક બાંધી હોળીની ઉજવણી કરી*
રતઃરિંગરોડ પર આવેલી ટેક્સટાઈલ માર્કેટમાં દરવર્ષ કરતાં આ વર્ષે અનોખી રીતે હોળીની ઉજવણી કરવામાં આવી હતી. ટેક્સટાઈલ માર્કેટમાં કોરોના વાયરસના…
મનપાના પરિણામો. આગળ. Bjp. 150. કોંગ્રેસ. 30 અન્ય. 2
મનપાના પરિણામો. આગળ. Bjp. 150. કોંગ્રેસ. 30 અન્ય. 2
કુકરેજ ગામ નજીક દરગાહ પાસે મોટર સાઇકલ અને રીક્ષા સાથે નડેલા અકસ્માતમા એકનું મોત.
રીક્ષાને નુકશાન
તિલકવાડા તાલુકાના કુકરેજ ગામ નજીક દરગાહ પાસે મોટર સાઇકલ અને રીક્ષા સાથે નડેલા અકસ્માતમા એકનું મોત.રીક્ષાને નુકશાન રીક્ષામા બેસેલ પેસેન્જર…
