FASSAIએ મિઠાઇઓની એક લિસ્ટ બહાર પાડી છે જેમાં તેમની નોર્મલ લાઇફનો ઉલ્લેખ છે. તે અનુસાર બદામ, મિલ્ક, રાજભોગ, રસગુલ્લા અને રસમલાઇ જેવી મિઠાઇઓ બે દિવસમાં ખાઇ લેવી જોઇએ. ફૂડ રેગ્યુલેટરે ફૂડ સેફ્ટી કમિશનર્સને આ નિર્દેશોનુ પાલન કરવાના નિર્દેશ આપ્યા છે. જણાવી દઇએ કે દેશમાં ફક્ત 3 ટકા મિઠાઇઓનું પેકિંગ થાય છે. 97 ટકા મિઠાઇઓ ખુલ્લામાં વેચાય છે
Related Posts
ભારતીય નૌસેના સૌથી મોટી સમુદ્રતટ સંરક્ષણ કવાયત – સી વિજીલ 21ના બીજા સંસ્કરણમાં સંકલન કરશે
ભારતીય નૌસેના સૌથી મોટી સમુદ્રતટ સંરક્ષણ કવાયત – સી વિજીલ 21ના બીજા સંસ્કરણમાં સંકલન કરશે જીએનએ: સમગ્ર ભારતમાં યોજાતી દ્વિવાર્ષિક…
કોરોના ઇફેક્ટ: બજારમાંથી જાણે કે રૂપિયા અદ્રશ્ય થઈ ગયા
બજાર ઠંડું હોવાથી વેપારીઓ પાસે રૂપિયાની અછત, કર્મચારીઓના પગાર અટવાયા ઘણી જગ્યાએ પગાર કાપ તો કઈ જગ્યાએ પગાર નહીં થતાં…
વોટ્સએપે Disappearing મેસેજ ફીચરને 2020માં રજૂ કર્યું હતું. આ ફીચર ગ્રુપ ચેટ્સ અને વન ઓન વન ચેટ માટે ઉપલબ્ધ છે,…
