FASSAIએ મિઠાઇઓની એક લિસ્ટ બહાર પાડી છે જેમાં તેમની નોર્મલ લાઇફનો ઉલ્લેખ છે. તે અનુસાર બદામ, મિલ્ક, રાજભોગ, રસગુલ્લા અને રસમલાઇ જેવી મિઠાઇઓ બે દિવસમાં ખાઇ લેવી જોઇએ. ફૂડ રેગ્યુલેટરે ફૂડ સેફ્ટી કમિશનર્સને આ નિર્દેશોનુ પાલન કરવાના નિર્દેશ આપ્યા છે. જણાવી દઇએ કે દેશમાં ફક્ત 3 ટકા મિઠાઇઓનું પેકિંગ થાય છે. 97 ટકા મિઠાઇઓ ખુલ્લામાં વેચાય છે
Related Posts
*જામનગરમાં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત, વિજય સંમેલન યોજાયું* જીએનએ જામનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત પ્રાપ્ત…
સુરતના પલસાણામાં આગની ઘટના આગની ઘટનામાં રાજસ્થાનના 3 કામદારો લાપતા 3 કામદારો બળીને ભથ્થું થયાની આશંકા
સુરતના પલસાણામાં આગની ઘટના આગની ઘટનામાં રાજસ્થાનના 3 કામદારો લાપતા 3 કામદારો બળીને ભથ્થું થયાનો આશંકા પરિવારજનોનો મિલ સંચાલક પર…
*ગુજરાતને વૈશ્વિક સ્તરે વધુ એક ગૌરવ સિદ્ધિ મળી: કચ્છના સ્મૃતિ વન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને યુનેસ્કોના પ્રિક્સ વર્સેઇલ્સ 2024માં વૈશ્વિક સ્તરે મળી માન્યતા*
*ગુજરાતને વૈશ્વિક સ્તરે વધુ એક ગૌરવ સિદ્ધિ મળી: કચ્છના સ્મૃતિ વન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને યુનેસ્કોના પ્રિક્સ વર્સેઇલ્સ 2024માં વૈશ્વિક સ્તરે…
