FASSAIએ મિઠાઇઓની એક લિસ્ટ બહાર પાડી છે જેમાં તેમની નોર્મલ લાઇફનો ઉલ્લેખ છે. તે અનુસાર બદામ, મિલ્ક, રાજભોગ, રસગુલ્લા અને રસમલાઇ જેવી મિઠાઇઓ બે દિવસમાં ખાઇ લેવી જોઇએ. ફૂડ રેગ્યુલેટરે ફૂડ સેફ્ટી કમિશનર્સને આ નિર્દેશોનુ પાલન કરવાના નિર્દેશ આપ્યા છે. જણાવી દઇએ કે દેશમાં ફક્ત 3 ટકા મિઠાઇઓનું પેકિંગ થાય છે. 97 ટકા મિઠાઇઓ ખુલ્લામાં વેચાય છે
Related Posts
બ્રેકિંગ ન્યૂઝ: મોરબી કોંગ્રેસનાં ધારાસભ્ય બ્રિજેશ મેરજાનું અણધાર્યુ રાજીનામુ. રાજયસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસને વધુ એક ફટકો.
બ્રેકિંગ ન્યૂઝ: મોરબી કોંગ્રેસનાં ધારાસભ્ય બ્રિજેશ મેરજાનું અણધાર્યુ રાજીનામુ ગઇકાલે કોંગ્રેસનાં બે ધારાસભ્યોએ આપ્યા હતા રાજીનામા રાજયસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસને…
દોદ તાલુકાના ભુછાડ ગામના આદિવાસી નું સીકલસેલ એનિમિયાની બીમારીથી મોત.
નાં દર્દીએ ભરૂચ થી સુરત ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. નર્મદામાં આદિવાસીઓમાં જોવા મળતા સિકલસેલનું પ્રમાણ વધ્યું. એસ્પીરેશન ડીસ્ટ્રીક નર્મદાના…
અમદાવાદમાં જુહાપુરામાં પોલીસની ગાડી પર પથ્થરમારો જુહાપુરાના ગુલાબનગરની ઘટના
અમદાવાદમાં જુહાપુરામાં પોલીસની ગાડી પર પથ્થરમારો જુહાપુરાના ગુલાબનગરની ઘટના
