રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડના વિવાદ બાદ યાર્ડના કમિશન એજન્ટ એસોસિએશનના પ્રમુખ અતુલ કામાણી અને ઉપપ્રમુખ કિશોર દોંગાએ રાજીનામું આપી દીધુ. યાર્ડમાં મચ્છરના ત્રાસની ઘટના બાદ યાર્ડમાં છેલ્લા નવ દિવસથી હડતાળ પાડવામાં આવી હતી. જોકે, બાદમાં આ હડતાળને સમેટી લેવામાં આવી. ત્યારે યાર્ડમાં રાજીનામાનો દોર શરૂ થયો છે. વેપારીઓની ભલામણ બાદ આજી નદીમાં વેલને કાઢવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે
Related Posts
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળી કેબિનેટ બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળી કેબિનેટ બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણયગુજરાતમાં DJ, મ્યૂઝિક, બેન્ડ અને ગાયક કાર્યક્રમોને લઈ સરકારની મોટી જાહેરાતહવે DJ, મ્યૂઝિક,…
અમદાવાદ એરપોર્ટ પર હવાઈ સેવા ખોરવાઈ
અમદાવાદ એરપોર્ટ પર હવાઈ સેવા ખોરવાઈ : અમદાવાદ આવતી જતી 7 ફ્લાઇટ કેન્સલ થઇ, એરપોર્ટ પર સતત સર્જાઈ રહી છે…
આજ થી સોમનાથ મંદિરમાં દર્શન માટે પાસ સિસ્ટમ,
આજ થી સોમનાથ મંદિરમાં દર્શન માટે પાસ સિસ્ટમ, બહારથી આવતા ભક્તો માટે ઓનલાઇન બુકિંગ ફરજિયાત, કોરોના અને વધતી જતી ભીડને…
