રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડના વિવાદ બાદ યાર્ડના કમિશન એજન્ટ એસોસિએશનના પ્રમુખ અતુલ કામાણી અને ઉપપ્રમુખ કિશોર દોંગાએ રાજીનામું આપી દીધુ. યાર્ડમાં મચ્છરના ત્રાસની ઘટના બાદ યાર્ડમાં છેલ્લા નવ દિવસથી હડતાળ પાડવામાં આવી હતી. જોકે, બાદમાં આ હડતાળને સમેટી લેવામાં આવી. ત્યારે યાર્ડમાં રાજીનામાનો દોર શરૂ થયો છે. વેપારીઓની ભલામણ બાદ આજી નદીમાં વેલને કાઢવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે
Related Posts
ભરૂચના પનોતા પુત્ર અને સોનિયા ગાંધીના નજીકના વિશ્વાસુ એવા અહેમદ પટેલના નિધન પછી. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ અને દીકરી મુમતાજ અને સક્રિય રાજકારણમાં લઈ જવાની તૈયારી.
રાજ્યસભાના વિપક્ષના નેતા ગુલામનવી આઝાદ નો સંકેત. ભુપેન્દ્રસિંહ હુડ્ડા સહિતના નેતાઓ આવ્યા બાદ રાજકીય હિલચાલ શરૂ. અહમદ પટેલના સપના પરિવાર…
નર્મદા જિલ્લાના મુખ્ય અધિકારીએ ૧૮ વર્ષથી ઉપરના લોકોને વેકસનની રાજ્યકક્ષાએથી મંજુરી મળી ન હોવાથી રસીકરણ નહી થઇ શકે એમ જણાવ્યું
લ્યો કરો વાતા નર્મદા જિલ્લાના મુખ્ય અધિકારીએ ૧૮ વર્ષથ્વી ઉપરના લોકોને વેકસનની રાજ્યકક્ષાએથી મંજૂરી મળી નથી! જિલ્લાના પ્રાથમીક આરોગ્ય કેન્દ્રના…
ફાર્મસિસ્ટ ડે, દુનિયાભરમાં ફાર્મસિસ્ટ કોરોના સામેની જંગમાં અડીખમ ઊભા રહ્યા સંખ્યાબંધ ફાર્મસિસ્ટ કોરોના સંક્રમિત થયા પરંતુ સેવા અટકી નહીં.
વિશ્વભરમાં કોરોનાની મહામારીને લઈને લોકો પરેશાન થઈ ગયા છે ત્યારે તબીબો અને મેડિકલ સ્ટાફ બાદ ફાર્માસિસ્ટ કોરોના સામેની જંગમાં લોકો…
