હવે તમારા પાડોશની દુકાન પર વેચાતી મિઠાઇઓ પણ એક્સપાયરી ડેટ સાથે આવશે. આ મિઠાઇ ક્યારે બની છે અને તમે તેને કઇ તારીખ સુધી ખાઇ શકો છો, તેની જાણકારી નૉન-પેક્ડ મિઠાઇઓ પર હશે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઑફ ઇન્ડિયાએ (FSSAI) મિઠાઇની દુકાનો માટે આ જાણકારી આપવી ફરજિયાત બનાવી છે. આ નિયમ 1 જૂનથી લાગુ થશે. અત્યાર સુધી પેક્ડ મિઠાઇના ડબ્બાઓ પર જ ‘Best Before’ ડેટ લખવી ફરજિયાત છે.મિઠાઇઓનું વેચાણ ફેસ્ટિવ સીઝનમાં ખૂબ જ વધુ થાય છે. આ દરમિયાન વાસી અને એક્સપાયર્ડ મિઠાઇઓ વેચાવાની ખબરો આવતી રહે છે. કન્ઝ્યુમર્સની આ ફરિયાદો બાદ FSSAIએ આ પગલુ લીધું છે.
Related Posts
નાંદોદ તાલુકાના જીતપુરા ગામ એ ધારદાર પથ્થરનો મારતા એકને ગંભીર ઇજા.
રાજપીપળા,તા. 8 નાંદોદ તાલુકાના જીતપુરા ગામ પથ્થર મારતાં એકને ગંભીર ઇજા તથા રાજપીપળા પોલીસ મથકે ફરિયાદ નોંધાય છે.જેમાં ફરિયાદી પ્રકાશભાઈ…
આર્ટીસ્ટ મુકેશ પંડયા દ્વારા મહંત શ્રી દિલીપદાસજી મહારાજને રથયાત્રાની લઘુશિલ્પ ભેટ .
“કોટે મોર કણુંકિયા,અને વાદળ ચમકી વીજ.મારા રૂદાને રાણો હાંભર્યો,એ …. આ તો આવી અષાઢી બીજ ” રથયાત્રાની કાગડોળે રાહજોતા અમદાવાદીઓ…
*લગ્નપ્રસંગમાં સરકારે નિયમ કર્યા હળવા*
લગ્નપ્રસંગમાં હવે અમર્યાદિત મહેમાનોને અપાઈ છૂટ આ નિયમમાં પણ સરકારે ઘણો ફેરફાર કર્યો છે જેમાં હવે પહેલાની જેમ ધામધૂમથી લગ્નપ્રસંગ…
