હવે તમારા પાડોશની દુકાન પર વેચાતી મિઠાઇઓ પણ એક્સપાયરી ડેટ સાથે આવશે. આ મિઠાઇ ક્યારે બની છે અને તમે તેને કઇ તારીખ સુધી ખાઇ શકો છો, તેની જાણકારી નૉન-પેક્ડ મિઠાઇઓ પર હશે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઑફ ઇન્ડિયાએ (FSSAI) મિઠાઇની દુકાનો માટે આ જાણકારી આપવી ફરજિયાત બનાવી છે. આ નિયમ 1 જૂનથી લાગુ થશે. અત્યાર સુધી પેક્ડ મિઠાઇના ડબ્બાઓ પર જ ‘Best Before’ ડેટ લખવી ફરજિયાત છે.મિઠાઇઓનું વેચાણ ફેસ્ટિવ સીઝનમાં ખૂબ જ વધુ થાય છે. આ દરમિયાન વાસી અને એક્સપાયર્ડ મિઠાઇઓ વેચાવાની ખબરો આવતી રહે છે. કન્ઝ્યુમર્સની આ ફરિયાદો બાદ FSSAIએ આ પગલુ લીધું છે.
Related Posts
અમદાવાદ ના નારોલ પોલિસ સ્ટેશન વિસ્તાર મા આવેલ શ્રી રામદેવપીર મંદિર મા તસ્કર ત્રાટક્યા ઈશનપુર વટવા માગઁ પર આવેલ…
*📌હવે કોરોના એપિડેમિક નહીં* અમદાવાદમાં વેક્સિનેશન સંપૂર્ણ બંધ કરાયું, માત્ર SVP હોસ્પિટલમાં એક જ વોર્ડ રહેશે ચાલું, કોરોના નાં શંકાસ્પદ…
ગુજરાતમાંથી નક્સલીઓની ધરપકડના મુદ્દે અમદાવાદમાં ATSએ પ્રેસ કોન્ફરન્સ યોજી કર્યા ઘણા ખુલાસા.
અમદાવાદ : ગુજરાતમાંથી નક્સલીઓની ધરપકડના મામલે અમદાવાદમાં ATSએ પ્રેસ કોન્ફરન્સ યોજી ઘણા ખુલાસા કર્યા હતા. જેમાં તેમણે જણાવ્યું હતું કે,…
