મુસ્લિમ દેશોના સૌથી મોટા વૈશ્વિક મંચ ઈસ્લામિક સહયોગ સંગઠન (OIC)એ ગુરૂવારના રોજ દિલ્હીમાં થઈ રહેલી હિંસા પર સખ્ત પ્રતિક્રિયા આપી છે. ઈસ્લામિક સહયોગ સંગઠને અલ્પસંખ્યકોને નિશાન બનાવવાનો આરોપ લગાવતા આ હિંસાની નિંદા કરી છે.ઓઆઈસીએ ટ્વીટ કરી જણાવ્યું છે કે, ભારતના મુસ્લિમો વિરુદ્ધ હાલમાં થયેલી હિંસા અને માસૂમ લોકોના મોત એ ખતરાની ઘંટી સમાન છે. દિલ્હીમાં મુસ્લિમોની સંપત્તિ અને મસ્જિદોને થઈ રહેલું નુકસાનની અમે કડક શબ્દોમાં ટીકા કરીએ છીએ. વધુમાં તેમણે જણાવ્યું છે કે, મૃતક પરિવાર સાથે અમારી સંવેદના જોડાયેલી છે.આ સંગઠન દરેક મુદ્દે પાકિસ્તાનની પડખે ઉભુ રહે છે
Related Posts
દેડીયાપાડા બલ ગામના જીઈબી સબસ્ટેશન પાસેના ઢાળ ઉપર મોટરસાયકલને પોલીસની મોબાઈલ વન સાથે અકસ્માત નડતા ચારને ઈજા.
રાજપીપળા, તા.12 દેડીયાપાડા બલ ગામના જી.ઈ.બી સબસ્ટેશન પાસેથી ઢાળ ઉપર મોજદા તરફથી ડેડીયાપાડા તરફ જવાના રસ્તા પર મોટરસાયકલને પોલીસની મોબાઇલમાં…
નાંદોદ તાલુકાના લીમટવાડા ગામે સગીર કન્યાનું અપહરણ
નાંદોદ તાલુકાના લીમટવાડા ગામે સગીર કન્યાનું અપહરણ રાજપીપલા, તા.25 નાંદોદ તાલુકાના લીમટવાડા ગામે લગ્નની લાલચે પટાવી ફોસલાવી સગીર કન્યાનું અપહરણ…
દિલ્હી એન.સી.આર. સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનું જોર વધ્યું દિલ્હીની તમામ શાળાઓ 1 થી 12 જાન્યુઆરી સુધી શીતકાલીન સમય…
