મુસ્લિમ દેશોના સૌથી મોટા વૈશ્વિક મંચ ઈસ્લામિક સહયોગ સંગઠન (OIC)એ ગુરૂવારના રોજ દિલ્હીમાં થઈ રહેલી હિંસા પર સખ્ત પ્રતિક્રિયા આપી છે. ઈસ્લામિક સહયોગ સંગઠને અલ્પસંખ્યકોને નિશાન બનાવવાનો આરોપ લગાવતા આ હિંસાની નિંદા કરી છે.ઓઆઈસીએ ટ્વીટ કરી જણાવ્યું છે કે, ભારતના મુસ્લિમો વિરુદ્ધ હાલમાં થયેલી હિંસા અને માસૂમ લોકોના મોત એ ખતરાની ઘંટી સમાન છે. દિલ્હીમાં મુસ્લિમોની સંપત્તિ અને મસ્જિદોને થઈ રહેલું નુકસાનની અમે કડક શબ્દોમાં ટીકા કરીએ છીએ. વધુમાં તેમણે જણાવ્યું છે કે, મૃતક પરિવાર સાથે અમારી સંવેદના જોડાયેલી છે.આ સંગઠન દરેક મુદ્દે પાકિસ્તાનની પડખે ઉભુ રહે છે
Related Posts
કોરોનાના વિરામ બાદ આ વર્ષે ફરી યોજાશે ડાંગ જિલ્લાનો ભાતિગળ લોકમેળો ‘ડાંગ દરબાર’
આહવા: ડાંગ જિલ્લાના પોતિકા ઉત્સવ એવા ઐતિહાસિક ‘ડાંગ દરબાર’ ના ભાતિગળ લોકમેળાનુ પ્રતિવર્ષ હોળી-ધૂળેટીના અગાઉના દિવસો દરમિયાન આહવા ખાતે આયોજન…
*ધારાસભ્યો પર ભાજપની બાજનજર કોઈનો ફોન બંધ આવે તો જાણ કરો*
નારાયણ ત્રિપાઠી અને શરદ કોલના કોંગ્રેસને સાથ આપવાની અટકળો પર ભાજપનું કેન્દ્રીય મંડળ પણ સતર્ક થઈ ગયું છે. આ વાતને…
*દિલ્હીઃમતદાનના કલાકો પહેલા મહિલા પોલીસ કર્મચારીની હત્યા*
નવી દિલ્હીઃ શહેરમાં એક મહિલા પોલીસ કર્મચારીની હત્યા થતા ખભળાટ મચી ગયો છે. દિલ્હીના રોણિહી પૂર્વ મેટ્રો સ્ટેશન નજીક ગત…
