મુસ્લિમ દેશોના સૌથી મોટા વૈશ્વિક મંચ ઈસ્લામિક સહયોગ સંગઠન (OIC)એ ગુરૂવારના રોજ દિલ્હીમાં થઈ રહેલી હિંસા પર સખ્ત પ્રતિક્રિયા આપી છે. ઈસ્લામિક સહયોગ સંગઠને અલ્પસંખ્યકોને નિશાન બનાવવાનો આરોપ લગાવતા આ હિંસાની નિંદા કરી છે.ઓઆઈસીએ ટ્વીટ કરી જણાવ્યું છે કે, ભારતના મુસ્લિમો વિરુદ્ધ હાલમાં થયેલી હિંસા અને માસૂમ લોકોના મોત એ ખતરાની ઘંટી સમાન છે. દિલ્હીમાં મુસ્લિમોની સંપત્તિ અને મસ્જિદોને થઈ રહેલું નુકસાનની અમે કડક શબ્દોમાં ટીકા કરીએ છીએ. વધુમાં તેમણે જણાવ્યું છે કે, મૃતક પરિવાર સાથે અમારી સંવેદના જોડાયેલી છે.આ સંગઠન દરેક મુદ્દે પાકિસ્તાનની પડખે ઉભુ રહે છે
Related Posts
રાજપીપળાની વડીયા ખાતે આવેલ શાનેન સ્કુલ (ગિરિરાજ ઇન્ટરનેશનલ સ્કૂલ)ના સંચાલક સામે ફી ભરવાના મામલે વાલી સાથે તૂ તૂ મૈ મૈ.
વાલીને સરકારના નિયમો સમજાવી બાકી ફી ભરવા જણાવતા છતાં. વાલીએ ઉશ્કેરાઇ જઇ બીભત્સ વર્તન કરી ગાળાગાળી કરી છૂટાહાથની મારામારી કરી…
*સુરતમાં પોલીસના ૧૦ સ્પા પર દરોડા ૧૮ યુવતીઓ ઝડપાઈ*
સુરતમાં ડુમસ રોડના રાહુલરાજ મોલમાં આવેલા સ્પામાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. દસ જેટલા સ્પામાં દરોડા પાડવામાં આવ્યા હતા.…
અમદાવાદ શહેર ચાંદખેડા વિસ્તારની અંદર નવા પોલીસ સ્ટેશનનો થયો શુભ આરંભ
*અમદાવાદ શહેર ચાંદખેડા વિસ્તારની અંદર નવા પોલીસ સ્ટેશનનો થયો શુભ આરંભ.* અમદાવાદ: અમદાવાદ શહેર ચાંદખેડા વિસ્તાર ની અંદર નવીન પોલીસ…
