મુસ્લિમ દેશોના સૌથી મોટા વૈશ્વિક મંચ ઈસ્લામિક સહયોગ સંગઠન (OIC)એ ગુરૂવારના રોજ દિલ્હીમાં થઈ રહેલી હિંસા પર સખ્ત પ્રતિક્રિયા આપી છે. ઈસ્લામિક સહયોગ સંગઠને અલ્પસંખ્યકોને નિશાન બનાવવાનો આરોપ લગાવતા આ હિંસાની નિંદા કરી છે.ઓઆઈસીએ ટ્વીટ કરી જણાવ્યું છે કે, ભારતના મુસ્લિમો વિરુદ્ધ હાલમાં થયેલી હિંસા અને માસૂમ લોકોના મોત એ ખતરાની ઘંટી સમાન છે. દિલ્હીમાં મુસ્લિમોની સંપત્તિ અને મસ્જિદોને થઈ રહેલું નુકસાનની અમે કડક શબ્દોમાં ટીકા કરીએ છીએ. વધુમાં તેમણે જણાવ્યું છે કે, મૃતક પરિવાર સાથે અમારી સંવેદના જોડાયેલી છે.આ સંગઠન દરેક મુદ્દે પાકિસ્તાનની પડખે ઉભુ રહે છે
Related Posts
*भदोही में 50 हजार का इनमिया बदमाश मुठभेड़ में ढेर*
*पुलिस और बदमाशो के बीच हुई मुठभेड़ में मारा गया दीपक गुप्ता* चेकिंग के दौरान बदमाशो ने पुलिस टीम पर…
NRP nobhishkar
CAA/NRC na virothma DNA Based NRC na samafthanma. Bahujan krantiorcha tarafthi NRC bahiskar Aandolan
વ્યથાના બદલે વ્યવસ્થા : અમદાવાદ સોલા સિવિલ ખાતે કોવીડગ્રસ્ત મૃતદેહના નિકાલ માટે નવી ૫ (પાંચ) શબવાહિનીની વ્યવસ્થા શરૂ કરાઈ
*વ્યથાના બદલે વ્યવસ્થા : અમદાવાદ સોલા સિવિલ ખાતે કોવીડગ્રસ્ત મૃતદેહના નિકાલ માટે નવી ૫ (પાંચ) શબવાહિનીની વ્યવસ્થા શરૂ કરાઈ* અમદાવાદ:…
