નવી દિલ્હીઃ દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી હિંસામાં 35 જણનાં મૃત્યુ થયાં છે અને 200થી વધુ ઇજાગ્રસ્ત થયા છે, ત્યારે રાજકીય ગરમાવો એની ચરમસીમાએ છે. આ મામલે રાજકીય હિંસા પણ ભડકી છે. કોંગ્રેસ અને ભાજપ એકમેક પર આક્ષેપ-પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ફરી ‘રાજધર્મ’ની યાદ અપાવી છે અને ગૃહપ્રધાન અમિત શાહનું રાજીનામું માગ્યું છે તો સામે પક્ષે ભાજપે સોનિયા ગાંધી પર જ લોકોને ભડકાવવાનો આરોપ લગાવ્યો છે.
Related Posts
ડેફએક્સ્પો-2022ની તૈયારીઓની સમીક્ષા કરતા સંરક્ષણ સચિવ ડૉ. અજય કુમાર. જીએનએ ગાંધીનગર: ભારતના મુખ્ય સંરક્ષણ પ્રદર્શન ડેફએક્સ્પો-2022 (DefExpo-2022)ના 12મા સંસ્કરણનું 18…
નવરાત્રિને લઈ દરેક સોસાયટી અને ફ્લેટમાં આરતી અને પૂજાના એક કલાકના કાર્યક્રમ માટે પોલીસ પરમિશન ફરજિયાત રહેશે.
પોલીસ પરમિશન ફરજિયાત છે, નવરાત્રિને લઈ દરેક સોસાયટી અને ફ્લેટમાં આરતી અને પૂજાના એક કલાકના કાર્યક્રમ માટે પોલીસ પરમિશન ફરજિયાત…
*પરસંટાઇલ એટલે શું અને એ કેમ ?*
*પરસંટાઇલ એટલે શું અને એ કેમ ?* પરસંટાઇલ એટલે કોઈ પણ વિદ્યાર્થી કેટલા ટકા વિદ્યાર્થી કરતાં આગળ છે, તે દર્શાવતું…
