નવી દિલ્હીઃ દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી હિંસામાં 35 જણનાં મૃત્યુ થયાં છે અને 200થી વધુ ઇજાગ્રસ્ત થયા છે, ત્યારે રાજકીય ગરમાવો એની ચરમસીમાએ છે. આ મામલે રાજકીય હિંસા પણ ભડકી છે. કોંગ્રેસ અને ભાજપ એકમેક પર આક્ષેપ-પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ફરી ‘રાજધર્મ’ની યાદ અપાવી છે અને ગૃહપ્રધાન અમિત શાહનું રાજીનામું માગ્યું છે તો સામે પક્ષે ભાજપે સોનિયા ગાંધી પર જ લોકોને ભડકાવવાનો આરોપ લગાવ્યો છે.
Related Posts
અમદાવાદ માં બીજી હત્યાની ઘટના
પૂર્વ વિસ્તારના વસ્ત્રાલ વિસ્તારમાં હત્યાની ઘટના ભાડાની રકમ લેતીદેતીમાં કરાઈ હત્યા પાન ની દુકાનમાં કરાઈ હત્યા.. બિપીનભાઈ પ્રજાપતિ નામના વ્યક્તિની…
અમદાવાદ : રખિયાલમાં ગેરકાયદેસર ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ, 2 ઝડપાયા
અમદાવાદ શહેરના રખિયાલ વિસ્તારમાંથી અમેરિકન નાગરિકો ઠગતા ગેરકાયદેસર રીતે ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ કરીને બે આરોપીઓની ઝડપી પાડવામાં આવ્યાં છે.…
*સૈનિક શાળા બાલાચડી ખાતે ભારતીય નૌસેના દિવસની ઉજવણી કરાઈ*
*સૈનિક શાળા બાલાચડી ખાતે ભારતીય નૌસેના દિવસની ઉજવણી કરાઈ* જામનગર, સંજીવ રાજપૂત: સૈનિક સ્કૂલ બાલાચડીએ ૦૪ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ…
