નવી દિલ્હીઃ દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી હિંસામાં 35 જણનાં મૃત્યુ થયાં છે અને 200થી વધુ ઇજાગ્રસ્ત થયા છે, ત્યારે રાજકીય ગરમાવો એની ચરમસીમાએ છે. આ મામલે રાજકીય હિંસા પણ ભડકી છે. કોંગ્રેસ અને ભાજપ એકમેક પર આક્ષેપ-પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ફરી ‘રાજધર્મ’ની યાદ અપાવી છે અને ગૃહપ્રધાન અમિત શાહનું રાજીનામું માગ્યું છે તો સામે પક્ષે ભાજપે સોનિયા ગાંધી પર જ લોકોને ભડકાવવાનો આરોપ લગાવ્યો છે.
Related Posts
લંડનના ” IMA FOUNDATION” દ્વારા આયોજીત ઈન્ટરનેશનલ ઓનલાઈન ” કલર આર્ટ કોમ્પિટિશન” માં ચિત્રકાર શૈલેષ પટેલ ને પ્રથમ ક્રમ નો જ્યુરી એવોર્ડ અપાયો.
તાજેતરમાં લંડન સ્થિત ” IMA FOUNDATION” દ્વારા ” કલર આર્ટ કોમ્પિટિશન” નું આયોજન કરવામાં આવ્યું હતું કે જે લંડન ના…
*ભાભરમાં અન્નપુર્ણા ઘામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડેન્ટિસ્ટ સેવાનો થયો પ્રારંભ*
*ભાભરમાં અન્નપુર્ણા ઘામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડેન્ટિસ્ટ સેવાનો થયો પ્રારંભ* ભાભર, સંજીવ રાજપૂત: ભાભર માં અન્નપુર્ણા ઘામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા…
એક ગુજરાતી – કોરોના મહામારી સામે તમામ ગુજરાતીઓની સાથે છે.
https://www.youtube.com/watch?v=naT_scb98-8 અરવિંદ ત્રિવેદી કે જે લંકેશ તરીકે ઓળખાય છે જેમના થોડા દિવસ પહેલા મૃત્યુ ના સમાચાર આવ્યા પરંતુ આ ખોટા…
