નવી દિલ્હીઃ દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી હિંસામાં 35 જણનાં મૃત્યુ થયાં છે અને 200થી વધુ ઇજાગ્રસ્ત થયા છે, ત્યારે રાજકીય ગરમાવો એની ચરમસીમાએ છે. આ મામલે રાજકીય હિંસા પણ ભડકી છે. કોંગ્રેસ અને ભાજપ એકમેક પર આક્ષેપ-પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ફરી ‘રાજધર્મ’ની યાદ અપાવી છે અને ગૃહપ્રધાન અમિત શાહનું રાજીનામું માગ્યું છે તો સામે પક્ષે ભાજપે સોનિયા ગાંધી પર જ લોકોને ભડકાવવાનો આરોપ લગાવ્યો છે.
Related Posts
*મહુવાના દાઠા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં બની ફાયરિંગની ઘટના* બોલાચાલી થતા હવામાં ફાયરિંગ મહુવા તાલુકાનાં દાઠા પોલીસ સ્ટેશન હેઠળ…
*ગાંધીનગર ખાતે મહત્વના 21 મુદ્દે સમીક્ષા બેઠક કરતા આરોગ્યમંત્રી*
*ગાંધીનગર ખાતે મહત્વના 21 મુદ્દે સમીક્ષા બેઠક કરતા આરોગ્યમંત્રી* ગાંધીનગર, સંજીવ રાજપૂત: આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક…
હૈદરાબાદની મહિલા પર 139 લોકોએ કર્યો બળાત્કાર*
*નવી દિલ્હી: બળાત્કારમાં ફિલ્મ ઉદ્યોગના લોકો, વિદ્યાર્થી નેતાઓ* *રાજકારણીઓના વકીલો, મીડિયા અને ઉદ્યોગપતિઓ શામેલ છે* હૈદરાબાદમાં 25 વર્ષીય મહિલાએ આરોપ…
