નવી દિલ્હીઃ દિલ્હીના ઉત્તર-પૂર્વ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસ દરમ્યાન થયેલાં તોફાનોમાં 38 લોકોનાં મોત થયાં છે અને 300થી પણ વધુ ઘાયલ થયા છે. જોકે હાલમાં જ દિલ્હી વિધાનસભાની 70 બેઠકોની ચૂંટણી પૂરી થઈ હતી અને તેમાં આમ આદમી પાર્ટી ભારે બહુમત સાથે જીતી હતી, પણ એ આશ્ચર્યની વાત છે કે જ્યાંથી ભાજપના ઉમેદવારો જીત્યા છે એ આઠમાંથી પાંચ સીટો પણ દિલ્હીના ઉત્તર-પૂર્વ વિસ્તારની છે અને આ તોફાનો મોટે ભાગે એ વિસ્તારોમાં જ થયાં છે. ભાજપના દિલ્હીના અધ્યક્ષ મનોજ તિવારી પણ ઉત્તર-પૂર્વ દિલ્હીના જ સાંસદ છે.
Related Posts
પોઇચા ખાતેગૌવંશ આધારીત જૈવિકખેતી કરવા અંગે તાલીમ અપાઈ
સેન્ટ્રલ કામધેનુ આયોગ ના ચેરમેન ડો. વલ્લભ કથીરિયાએઆપ્યું માર્ગદર્શન રાજપીપલા, તા3 સેન્ટ્રલ કામધેનુ આયોગ ના ચેરમેન ડો. વલ્લભ કથીરિયાએ પોઇચા…
શિક્ષકોના પડતર પ્રશ્નો ન ઉકેલાતા નર્મદા સહીત ગુજરાતના શિક્ષકો બીજા તબક્કાના આંદોલનના માર્ગે
7મી ઓગસ્ટ ના રોજ નર્મદાના શિક્ષકો કાળી પટ્ટી ધારણ કરી મૌન ધરણા નો કાર્યકમમા જોડાશે રાજપીપલા, તા 23ગુજરાતના માધ્યમિક અને…
EB તરફથી એક્ઝિક્યુટિવ એન્જિનિયર દ્વારા મોકલવામાં આવેલી ખૂબ જ ઉપયોગી માહિતી: AC નો યોગ્ય ઉપયોગ ગરમ ઉનાળો શરૂ થયો છે…
