નવી દિલ્હીઃ દિલ્હીના ઉત્તર-પૂર્વ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસ દરમ્યાન થયેલાં તોફાનોમાં 38 લોકોનાં મોત થયાં છે અને 300થી પણ વધુ ઘાયલ થયા છે. જોકે હાલમાં જ દિલ્હી વિધાનસભાની 70 બેઠકોની ચૂંટણી પૂરી થઈ હતી અને તેમાં આમ આદમી પાર્ટી ભારે બહુમત સાથે જીતી હતી, પણ એ આશ્ચર્યની વાત છે કે જ્યાંથી ભાજપના ઉમેદવારો જીત્યા છે એ આઠમાંથી પાંચ સીટો પણ દિલ્હીના ઉત્તર-પૂર્વ વિસ્તારની છે અને આ તોફાનો મોટે ભાગે એ વિસ્તારોમાં જ થયાં છે. ભાજપના દિલ્હીના અધ્યક્ષ મનોજ તિવારી પણ ઉત્તર-પૂર્વ દિલ્હીના જ સાંસદ છે.
Related Posts
ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા મીઠાપાણીની તાપી નદી આધારિત યોજનામાં ખામીઓ જાણતા પ્રભારીમંત્રી રાજપીપળા તપાસ અર્થે દોડી આવ્યા.
85 ટકા ગામોને પાણી ન મળતા સાંસદ મનસુખ વસાવા સહિત અધિકારીઓ અને તપાસની ટીમના રાજપીપળામાં ધામા. રાજપીપળા સર્કિટ હાઉસમાં પ્રભારી…
*News Breaking* સબસીડી વાળા ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી વધારો. પ્રતિ સિલિન્ડર રૂપિયા 50 નો વધારો. 15 દિવસમાં ₹100 નો વધારો.
*News Breaking* સબસીડી વાળા ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી વધારો પ્રતિ સિલિન્ડર રૂપિયા 50નો વધારો 15 દિવસમાં ₹100 નો વધારો આ…
*અમદાવાદના અડાલજ ખાતે રંગત રાસ ગરબામાં ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી*
*અમદાવાદના અડાલજ ખાતે રંગત રાસ ગરબામાં ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી* અમદાવાદ, સંજીવ રાજપૂત: અડાલજ ખાતે આવેલ રૂતા ફાર્મના રંગત…
