નવી દિલ્હીઃ દિલ્હીના ઉત્તર-પૂર્વ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસ દરમ્યાન થયેલાં તોફાનોમાં 38 લોકોનાં મોત થયાં છે અને 300થી પણ વધુ ઘાયલ થયા છે. જોકે હાલમાં જ દિલ્હી વિધાનસભાની 70 બેઠકોની ચૂંટણી પૂરી થઈ હતી અને તેમાં આમ આદમી પાર્ટી ભારે બહુમત સાથે જીતી હતી, પણ એ આશ્ચર્યની વાત છે કે જ્યાંથી ભાજપના ઉમેદવારો જીત્યા છે એ આઠમાંથી પાંચ સીટો પણ દિલ્હીના ઉત્તર-પૂર્વ વિસ્તારની છે અને આ તોફાનો મોટે ભાગે એ વિસ્તારોમાં જ થયાં છે. ભાજપના દિલ્હીના અધ્યક્ષ મનોજ તિવારી પણ ઉત્તર-પૂર્વ દિલ્હીના જ સાંસદ છે.
Related Posts
પેપર લેસ ગર્વનન્સ ઇ-ગર્વનન્સની દિશામાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના દિશાદર્શનમાં મહત્વપૂર્ણ કદમ ભરતું ગુજરાત*.
*પેપર લેસ ગર્વનન્સ ઇ-ગર્વનન્સની દિશામાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના દિશાદર્શનમાં મહત્વપૂર્ણ કદમ ભરતું ગુજરાત*. *રાજ્ય સરકારના તમામ સાધારણ…
હેલ્પ ફાઉન્ડેશન દ્વારા ભુલાભાઈ પાર્ક વિસ્તાર ની સ્મિત મેડીસીન્સ,રશ્મિન મેડિકલ સ્ટોર ના સ્ટાફને કોરોના વોરિયર સર્ટિફિકેટ આપી સન્માનિત કર્યા.
ભુલાભાઈ પાર્ક વિસ્તાર ની સ્મિત મેડીસીન્સ,રશ્મિન મેડિકલ સ્ટોર ના સ્ટાફે કોરોના કાળની મહામારીમાં પોતાના જીવન ની પરવાહ કર્યા વગર લોક…
અખિલ ભારતીય પરિવાર પાર્ટીની ગુજરાત પ્રદેશ ટીમે ખેડૂત વિરોધી 3 કાળા કાયદા પાછા ન લેવા બદલ પૂતળું સળગાવીને કર્યો વિરોધ
અમદાવાદ અખિલ ભારતીય પરિવાર પાર્ટીની ગુજરાત પ્રદેશ ટીમે ખેડૂત વિરોધી 3 કાળા કાયદા પાછા ન લેવા બદલ પૂતળું સળગાવીને કર્યો…
