Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર*

ગાંધીનગરમાં પત્રકાર સુરક્ષા કાનૂનની માંગ સાથે ABPSS નું રાષ્ટ્રીય મહાઅધિવેશન યોજાયું.

*ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી*

*હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ*

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને શ્રી આંબેડકર ખાદી ગ્રામ ઉદ્યોગ સેવા સંઘ દ્વારા આયોજિત લોકગીત લોકસંગીત અને લોક ડાયરા નું સફળ આયોજન

વ્યારા વન વિભાગના તાપ્તી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્વ. શ્રી વિકાસ દેસાઈનું અકાળે નિધનના સમાચારથી ખૂબ જ દુખની લાગણી અનુભવું છું. 

ખાંભા તાલુકા ના જુના માલકનેશ ગામે બ્લોક પેવર નું કામ અટકાવી તાત્કાલીક પગલા લેતા તાલુકા વિકાસ અધિકારી

ખાંભા તાલુકાના જુનામાલકનેશ ગામના સરપંચ દ્રારા વ્યાપકપણે ભ્રષ્ટાચાર આચરેલ હોય જેમની જાણ થતાં ગામના જાગૃત ઉપસરપંચ અને પ્રેસ રિપોર્ટર હસમુખભાઈ…

વિષય : અમદાવાદ ના દરેક પોલીસ સ્ટેશનમાં વૃક્ષા રોપણ કાર્યક્રમ માં ઉપસ્થિત રહેવા બાબત.

આજના આ યુગમાં વૃક્ષનું આપણા જીવનમાં ખુબ જ મહત્વ છે. તેને લક્ષમાં રાખીને ઈન્ડીયા ક્રાઈમ એન્ડ હ્યુમન રાઈટ્સ ગ્રિવેન્સ રિસલ…

કારંજ પોલીસ સ્ટેશન હસ્તકની પથ્થર-કુવા પોલીસ ચોકીનું ઉદ્ઘાટન અમદાવાદ પોલીસ કમિશ્નરશ્રી આશીષ ભાટિયાના વરદ્ હસ્તે કરવામાં આવ્યું.

કારંજ પોલીસ સ્ટેશન હસ્તકની પથ્થર-કુવા પોલીસ ચોકી નવીનીકરણ બાદ ઉદ્ઘાટન અમદાવાદ પોલીસ કમિશ્નરશ્રી આશીષ ભાટિયા સાહેબના વરદ્ હસ્તે સે-1 શ્રી…

ગુજરાતમાં રીક્ષા ડ્રાઈવર હવે યુનિફોર્મમાં જોવા મળશે.

ગુજરાતમાં વાહન વ્યવહાર વિભાગ દ્વારા રીક્ષા ચાલકો માટે યુનિફોર્મ નક્કી કરવામાં આવ્યો છે. રીક્ષા ચાલકોને કપડાં ઉપર બ્લ્યુ (વાદળી) કલરનો…

એન.સી.પી.માં જયેન્દ્રસિંહ હઠીસિંહ ચૌહાણને અમદાવાદ શહેર પ્રમુખ તરીકેનો કાર્યકાળ સોંપવામાં આવ્યો.

આજ રોજ એન.સી.પી.માં જયેન્દ્રસિંહ હઠીસિંહ ચૌહાણને અમદાવાદ શહેર પ્રમુખ તરીકેનો કાર્યકાળ સોંપવામાં આવેલ છે.. ખુબ ખુબ અભિનંદન 💐💐

⭕ *ગુજરાતમાં નવા 915 પોઝિટિવ કેસ નોંધાયા,14 લોકોનાં મોત ,749 લોકો ડિસ્ચાર્જ*

⭕ *24 કલાકમાં સુરત 291,અમદાવાદ 167,વડોદરા 76,ભાવનગર 45,સુરેન્દ્રનગર 31,ભરૂચ 28,ગાંધીનગર 26,જૂનાગઢ 25,રાજકોટ 24,બનાસકાંઠા-મહેસાણા 21,દાહોદ 19,જામનગર 18,ખેડા 15,વલસાડ 14,આણંદ-નવસારી 10,મહીસાગર-પાટણ 9,પંચમહાલ-સાબરકાંઠા…

નર્મદામાં વધતા જતા કોરોના ના સંક્રમણ માટે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જવાબદાર !.

સરકારી કચેરીમા લોકડાઉનના નિયમોની ઐસી કી તૈસી !. રાજપીપળા વીજ કંપની ઉપર લાઈટ બિલો માટે આવેલા ગ્રાહકોની જોરદાર ભીડ: વીજ…

હવે જામનગર શહેરમાં ખાનગી હોસ્પિટલમાં થશે કોરોનાની સારવાર. IMA કોર કમિટીની બેઠકમાં નિર્ણય.

જામનગર: જામનગર જિલ્લામાં વધતા જતા કોરોનના કેસને ધ્યાનમાં લઈ હવે ખાનગી તબીબો પણ આ રોગની સારવાર કરશે. આ માટે તાજેતરમાં…

અમદાવાદમા વધુ એક કોર્પોરેટર કોરોના થી સંકઁમિત. ખોખરા વોડઁના ભાજપના મહિલા કોર્પોરેટર જયમીનીબેન દવે તેમજ તેમના માતા, પતિ અને પુત્ર પણ કોરોના સંકઁમિત થતા કવોરન્ટાઈન.

*અમદાવાદમા વધુ એક કોર્પોરેટર કોરોના થી સંકઁમિત. ખોખરા વોડઁના ભાજપના મહિલા કોર્પોરેટર જયમીનીબેન દવે તેમજ તેમના માતા, પતિ અને પુત્ર…