મે. આઇ.જી.પી. શ્રી જે.આર.મોથલીયા સાહેબ અમદાવાદ રેન્જ તથા મે.જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી આર.વી.અસારી સાહેબ અમદાવાદ ગ્રામ્ય નાઓની સુચના, તથા મે. નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.ટી.કામરીયા સાહેબ સાણંદ વિભાગ, સાણંદ નાઓના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓ પકડવા કરવા સારૂ વિવેકાનંદનગર પોલીસ સ્ટાફ ના માણસો સાથે અલગ અલગ ટીમો બનાવી નાસતા ફરતા આરોપીઓની તપાસ કરી વોચ ગોઠવતા અત્રેના વિવેકાનંદનગર પો.સ્ટે. ફ. ગુ.ર.નં. ૧૯/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૮૧ મુજબના ગુન્હામાં નાસતો ફરતો આરોપી શોભારામ હંસારામ જાટ ઉ.વ.૩૨ રહે.રાજાસની ગામ, પો. પીહ ગામ પાસે, તા.ડેગાડા જી.નાગૌર (રાજસ્થાન) નાનો એસ.પી.રીંગ રોડ ઉપર અસલાલી બાજુથી હાથીજણ સર્કલ બાજુ આવનાર છે. તેવી ખાનગી રાહે હકીકત મળતા અમો તથા પોલીસ સ્ટાફના માણસો અ.હે.કો પોપટભાઇ તથા પો.કો. ધુળાભાઇ નાઓની સાથે હાથીજણ સર્કલે વોચ ગોઠવી ઉભા હતા. તે દરમ્યાન હકીકતમાં જણાવેલ ઉપરોત આરોપી હાથીજણ સર્કલે આવતા પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરેલ છે.
Related Posts
ગુજરાતના સીએમ બન્યા બાદ પ્રથમવાર ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નવી દિલ્હીની એક દિવસીય મુલાકાતે પહોંચ્યા.
ગુજરાતના સીએમ બન્યા બાદ પ્રથમવાર ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નવી દિલ્હીની એક દિવસીય મુલાકાતે પહોંચ્યા. દિલ્હી: ગુજરાતના મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યા…
*અંબાજી મંદિરના મોહનથાળ પ્રસાદને નવિન બોક્ષમાં ભક્તોને અપાતા ઉત્સાહિત પ્રતિસાદ મળ્યો*
*અંબાજી મંદિરના મોહનથાળ પ્રસાદને નવિન બોક્ષમાં ભક્તોને અપાતા ઉત્સાહિત પ્રતિસાદ મળ્યો* સંજીવ રાજપૂત-અંબાજી. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર…
મધરાતે ગારીયાધારના સગર્ભા અને બે બાળકોના જીવ બચાવી ૧૦૮ની સેવા ફરી એકવાર જીવનરક્ષક સાબિત થઈ. માતા સહિત 2 બાળકોને જીવન આપ્યું
ભાવનગર: ૧૦૮ ની સેવા દ્વારા રાજ્યમાં અનેક લોકોના જીવ બચાવવામાં આવ્યા છે. તે પછી અકસ્માત હોય કે આકસ્મિક પ્રસૂતિ…. કોઈપણ…
