Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

*રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન*

*📍ગુજરાતનાં દક્ષિણ અને સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર*

*પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર*

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન યોજાયું

*અમદાવાદમાં શહીદ વસંત-રજબની સ્મૃતિમાં AMCનો પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો, કોમી એકતા અને માનવતાના મૂલ્યોને યાદ કરી શહીદોને અર્પી શ્રદ્ધાંજલિ*

*પીએમ મોદી અને સીએએ વિરુદ્ધ લખાણ લખવામાં આવતા પોલીસ થઈ દોડતી*

કર્ણાટકની રાજધાની બેંગલુરુના સૌથી સુરક્ષીત કહેવાતા વિસ્તારમાં ડિફેન્સ એન્કલેવ કમ્પાઉન્ડની દિવાલ પર નાગરિકતા કાયદો તેમજ પીએમ મોદી વિરૂદ્ધ ગ્રેફિટી બનાવવામાં…

*ગૌવંશમાં પકડાય તો છોડાવવા ભલામણ ન કરો ભાજપના સ્ટીકર લગાવી થાય છે હેરાફેરી*

ગુજરાત વિધાનસભામાં મંગળવારે પ્રશ્નોતરી કાળ દરમિયાન ગૌવંશના મુદ્દે ગૃહમાં બંને પક્ષે ઉગ્ર ચર્ચા જોવા મળી હતી. ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કોંગ્રસ…

*સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં કોંગ્રેસે નવા માળખાની જાહેરાત*

ચૂંટણી પહેલાં કોંગ્રેસે નવા માળખાની જાહેરાત કરી છે. ગુજરાત મહિલા કોંગ્રેસનું નવું માળખું જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત મહિલા…

*લીપયરની પાર્ટીમાં દારૂ પુરો પાડનાર ઝડપાયો, 39 આરોપીઓને કોર્ટે કસ્ટડીમાં*

સુરતઃડુમસ રોડ પર એરપોર્ટની સામે આશીર્વાદ ફાર્મ હાઉસમાં લીપ યરની પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા 52 લોકોને ડુમસ પોલીસે ઝડપી પાડ્યા…

*કાંદાની નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવાયો; ખેડૂતો ખુશ, કાંદાના ભાવ ઘટશે*

મુંબઈ કાંદાની ખેતી કરનાર ખેડૂતોમાં એવા સમાચારને પગલે આનંદ છવાઈ ગયો છે કે સરકારે કાંદાની નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો…

*ઋષિકેશઃ 31માં વાર્ષિક આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવનો પ્રારંભ*

ઋષિકેશ પરમાર્થ નિકેતનના પ્રાંગણમાં યોગનાં વિવિધ આસાનો સાથે સૂર્યોદય થયો. વિશ્વના 56થી વધુ દેશોથી આવેલા યોગ જિજ્ઞાસુઓએ પ્રાતઃ કાળે વિખ્યાત…

વિજ્ઞાન મૃત્યુને સુખમય કરી શકે? – દેવલ શાસ્ત્રી.

End of life Care વિષય પર ડો મણિએ જે રોગમાં મૃત્યુ નજીક છે, તે પરિસ્થિતિમાં દરદીને કમ્ફર્ટ ઝોનમાં રાખી બાકીનો…

હવે અમદાવાદના આ વિસ્તારને દિલ્હીનું શાહીનબાગ બનાવવા કરવામાં આવ્યું આહવાન.

દિલ્હીનો શાહીનબાગ વિસ્તાર ન ફક્ત ભારત પણ વિદેશમાં પણ ચર્ચાતો વિસ્તાર છે. કેમ કે, CAAના વિરોધમાં અહીં છેલ્લા ઘણા મહિનાઓથી…

રશિયન બેલે નૃત્ય. અને ભારતીય કલાસિકલ નૃત્ય.

જીન જ્યોર્જિયસ નોવેલ નામના નૃત્યકારે મોડર્ન બેલેનો પ્રારંભ કર્યો હતો. ભારતીય શાસ્ત્રીય નૃત્યના ઘણા પગથિયાં બેલેના મૂળભૂત સ્ટેપ સાથે મળતા…