Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ તા.૧૯ માર્ચના રોજ જામનગરની મુલાકાતે*

*જામનગરમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે નગરના પૂર્વ મહિલા કોર્પોરેટર દ્વારા ‘ચકલી બચાવો અભિયાન’ અન્વયે પાણીના કુંડા અને ચકલીઓના માળાનુ વિતરણ*

*આહિર યુવા ફોરમ, ગાંધીનગર દ્વારા રાજય મંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષ સ્થાને તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો.* 

*અમદાવાદમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા મહિલા રમતવીરોનું ભવ્ય સન્માન કરાયું*

*રાજકોટમાં ગ્રોથ એવોર્ડ્સના 10મી આવૃત્તિનું સફળતાપૂર્વક આયોજન કરાયું*

*📍ફસાયેલા ભારતીયો ઘરે પરત ફર્યા, દુબઈથી કોચીન એરપોર્ટ પર ખાસ ફ્લાઇટ ઉતરી*

સોલાપુરમાં 16 વર્ષીય યુવતી પર 10 લોકો દ્વારા બળાત્કાર : પાંચની ધરપકડ

સોલાપુરઃ મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં 16 વર્ષીય દલિત તરુણ યુવતી પર છ મહિનાથી 10 લોકો બળાત્કાર કરતા હતા, એમ પોલીસે જણાવ્યું…

34મું અધિવેશન ગણપત યુનિવર્સિટી ખાતે યોજાયું

મહેસાણા: ગુજરાત સાયન્સ એકેડમી દ્વારા દર વર્ષે યોજાતી ગુજરાત સાયન્સ કોંગ્રેસનું 34નું અધિવેશન આ વર્ષે ગણપત યુનિવર્સિટી ખાતે યોજાઈ ગયું.…

*આપના ધારાસભ્યના કાફલા પર જીવલેણ હુમલોઃ એક સમર્થકનું મોત*

નવી દિલ્હીઃ દક્ષિણ પશ્ચિમ દિલ્હીના કિશનગઢ ગામમાં આપના ધારાસભ્ય નરેશ યાદવના કાફલા પર હુમલો થયો છે. આ હુમલામાં હુમલાખોરોએ ગોળીઓ…

મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝને પાંચ વર્ષની જેલ

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનની કોર્ટે આતંકી સંગઠન જમાત-ઉદ-દાવાના પ્રમુખ હાફિઝ સઈદને ટેરર ફન્ડીંગના મામલામાં દોષી જાહેર કર્યો છે. અદાલતે આતંકી પ્રમુખ અને…

*અરવિંદ કેજરીવાલ 16 ફેબ્રુઆરીએ CMપદના શપથ લેશે*

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણી પરિણામમાં આમ આદમી પાર્ટીને જબરદસ્ત બહુમત મળ્યા પછી હવે અરવિંદ કેજરીવાલ 16 ફેબ્રુઆરીએ રવિવારે રામલીલા…

દિલ્હીઃ પરિણામો પછી રાજીનામા ધરવાની નૌટંકી શરૂ

નવી દિલ્હી: દિલ્હીમાં ભાજપને મળેલી હાર પછી પાર્ટી પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ રાજીનામાના ઓફર કરી છે. જોકે પાર્ટી હાઈકમાન્ડે મનોજ…

*છેલ્લા એક દાયકામાં ખેડૂતોની માંડી વાળેલી લોન 4.7 લાખ કરોડ*

મહારાષ્ટ્રમાં નવી સરકારે ખેડૂતોની લોન માફ કરવાની કરેલી ઓફર સાથે વિવિધ રાજ્યોએ છેલ્લા એક દાયકામાં કૃષિ ક્ષેત્રે ખેડૂતોની માંડી વાળેલી…

ખેરાલુ-સિદ્ધપુર રોડ પર ડ્રાઈવરને ઝોકું આવી જતા જીપ ઝાડ સાથે અથડાઈ, 6ના મોત

ખેરાલુ-સિદ્ધપુર રોડ પર જીપ ઝાડ સાથે અથડાતાં 6 લોકોના મોત નીપજ્યાં છે. જ્યારે 15 લોકોને ઇજા પહોંચી હતી. જીપમાં 20થી…

*FasTag માટે હવે નહી ભરવા પડે પૈસા સરકાર આપી રહી છે મફત કાર્ડ*

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ 15 જાન્યુઆરીથી 29 ફેબ્રુઆરી દરમિયાન મફતમાં ફાસ્ટૈગ ઉપલબ્ધ કરાવી રહી છે. ઓછોરિટીની તરફથી ફાસ્ટેગના 100…