Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*અમદાવાદમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા મહિલા રમતવીરોનું ભવ્ય સન્માન કરાયું*

*રાજકોટમાં ગ્રોથ એવોર્ડ્સના 10મી આવૃત્તિનું સફળતાપૂર્વક આયોજન કરાયું*

*📍ફસાયેલા ભારતીયો ઘરે પરત ફર્યા, દુબઈથી કોચીન એરપોર્ટ પર ખાસ ફ્લાઇટ ઉતરી*

*રાયગઢના શ્રી મહાકાળી ધામ ગાંધીનગર સંચાલિત સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સમૂહ લગ્નોત્સવ વાવોલ ખાતે યોજાયો*

*​રાજકોટમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી: ૧૦૦૦ દીકરીઓએ માર્શલ આર્ટ્સ દ્વારા બતાવ્યું નારી શક્તિનું સામર્થ્ય*

*અમદાવાદમાં 70 જગ્યાએ ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે તો અખબાર નગર સર્કલ કેમ નહીં?*

કાશ્મીરી પંડિતો પર બનેલી ફિલ્મ ‘શિકારા’ જોઇને રડવા લાગ્યા અડવાણી

દેશના પૂર્વ ઉપવડાપ્રધાન અડવાણી દીકરી પ્રતિભાની સાથે ફિલ્મના સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં પહોંચ્યા હતા કાશ્મીરી પંડિતોનું ઘાટીમાંથી નિષ્કાસન પર બનેલી ફિલ્મ ‘શિકારા’…

પ્રેસનોટ

અમદાવાદ શહેર માંફરજ બજાવતા પોલીસ કર્મચારી નુ ખુન કરી અકસ્માતમાં ખપાવવાના ષડયંત્રનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને મ્રુદામાલ સાથે જબ્બે કરતી…

શરીરનું કયુ અંગ ફરકવાથી મળે છે ધનલાભ, જાણો શું કહે છે શાસ્ત્રો

સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જાતકના શરીરના અંગ ફરકવા અનુસાર તેની સાથે બનનાર ઘટના વિશે ફળકથન કરી શકાય છે. નિષ્ણાંતો શરીરના અંગ…

કાશ્મીરી પંડિતો પર બનેલી ફિલ્મ ‘શિકારા’ જોઇને રડવા લાગ્યા અડવાણી : વિડિયો વાયરલ દેશના પૂર્વ ઉપવડાપ્રધાન અડવાણી દીકરી પ્રતિભાની સાથે ફિલ્મના સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં પહોંચ્યા હતા.

નવી દિલ્હી તા. ૮ : કાશ્મીરી પંડિતોનું ઘાટીમાંથી નિષ્કાસન પર બનેલી ફિલ્મ ‘શિકારા’ જોઇ ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી…

*LRD ભરતી પ્રક્રિયા વિવાદ, 33 ટકા મહિલા અનામત બાબતે કાયદાકીય ઉકેલ લવાશેઃ મુખ્યમંત્રી*

અમદાવાદઃ હાલ રાજ્યભરમાં LRD(લોક રક્ષક દળ) ની ભરતી પ્રક્રિયા સામેના મહિલાઓ દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શન મામલે મુખ્યમંત્રી રૂપાણીએ…

*સુરતમાં મનપાની સ્થાયી સમિતિએ 6130 કરોડનું બજેટ મંજુર*

સુરત મહાનગરપાલિકાના આગામી વર્ષા બજેટની કમિશનર બંછાનિધી પાની દ્વારા ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. જેને પાલિકાની સ્થાયી સમિતીએ 126.85 કરોડના…

*દિલ્હીમાં મતદાનના એક દિવસ પહેલાં કેજરીવાલને ચૂંટણી પંચની નોટિસ*

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને મતદાનના એક દિવસ પહેલાં ચૂંટણી પંચે નોટિસ જારી કરી છે. ચૂંટણી પંચે આજે…

*દેવેન્દ્ર ફડણવીસને કેન્દ્રીય નાણાં પ્રધાન બનાવાય એવી અટકળો*

મુંબઈ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસ ટૂંક સમયમાં જ કેન્દ્ર સરકારમાં સ્થાન પામે એવી જોરદાર…

*સિંહનો આતંક: ખારી ગામમાં સાવજ ઘૂસ્યા, 80થી વધુ ઘેટા-બકરા ફાડી ખાધા*

બગસરા પંથકમાં દીપડાઓએ આતંક મચાવ્યો હતો. માનવભક્ષી દીપડાઓએ બગસરા પંથકમાં 6 લોકોનો ભોગ લીધો હતો. દીપડા બાદ હવે સિંહોનો આતંક…