મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ LRD પરિપત્રમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. SC,ST,OBC નેતાઓ સાથે કરેલી મહત્વની મીટીંગ બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ નિર્ણય લીધો છે. આ સાથે જ 1-8-2018ના પરિપત્રમાં ફેરફાર કરવામાં આવશે. આ અંગે અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, સરકારના અનેક આગેવાનો સાથે મળીને ગુજરાતના લોકોને અન્યાય ન થાય આ માટે નિર્ણય લેવામાં આવ્યો છે. જે કંઈ વિષમતા અને ખામીઓ છે તે ટૂંક સમયમાં દૂર કરવામાં આવશે. કહી અલ્પેશ ઠાકોરે રાજ્ય સરકારને અભિનંદન પાઠવ્યા હતા.
Related Posts
ગરુડેશ્વરના કારેલી ગામે લગ્નમાં કોવીડ -19 ગાઇડલાઈન જાહેરનામાના ભંગ બદલ 10 વિરુદ્ધ ફરિયાદ. લગ્નમાં કોવીડ 19 ગાઈડ લાઈન કરતાં વધુ માણસો ભેગા કરતા ફરિયાદ નોંધાઈ.
ગરુડેશ્વરના કારેલી ગામે લગ્નમાં કોવીડ -19 ગાઇડલાઈન જાહેરનામાના ભંગ બદલ 10 વિરુદ્ધ ફરિયાદ. લગ્નમાં કોવીડ 19 ગાઈડ લાઈન કરતાં વધુ…
અમદાવાદમાં કોરોનાથી વધુ એક મોત. 45 વર્ષના યુવકનું મોત.
અમદાવાદમાં કોરોનાથી વધુ એક મોત. 45 વર્ષના યુવકનું મોત.
મોવી ગામે ખૂન અનડિટેક્ટર ગુનાના કામમાં વપરાયેલ હથિયારો સાથે આરોપીની ધરપકડ કરતી નર્મદા એલસીબી પોલીસ.
મોવી ગામ ના લગ્ન ના વિડીયો શુટીંગ નો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી જેમાં વિડીયો શુટીંગ માં આશરે 300 થી વધારે ઈસમો…
