મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ LRD પરિપત્રમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. SC,ST,OBC નેતાઓ સાથે કરેલી મહત્વની મીટીંગ બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ નિર્ણય લીધો છે. આ સાથે જ 1-8-2018ના પરિપત્રમાં ફેરફાર કરવામાં આવશે. આ અંગે અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, સરકારના અનેક આગેવાનો સાથે મળીને ગુજરાતના લોકોને અન્યાય ન થાય આ માટે નિર્ણય લેવામાં આવ્યો છે. જે કંઈ વિષમતા અને ખામીઓ છે તે ટૂંક સમયમાં દૂર કરવામાં આવશે. કહી અલ્પેશ ઠાકોરે રાજ્ય સરકારને અભિનંદન પાઠવ્યા હતા.
Related Posts
*📍દિલ્હી: યુપી સરકારનાં કામકાજથી સુપ્રીમ કોર્ટ નારાજ*
*💫NEWS FLASH⚡* *📍દિલ્હી: યુપી સરકારનાં કામકાજથી સુપ્રીમ કોર્ટ નારાજ* કોર્ટે મુખ્યમંત્રી કાર્યાલયની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે…
સાગબારા ખાતેથી લકઝરી બસમાં પેસેન્જર સીટ નીચે ચોર ખાના બનાવી છુપાવેલ ૪૪૮પેટી કિ.રૂ. ૩૧,૮૧,૯૧0/-દારૂનો મુદ્દામાલ ઝડપાયોદારૂ છુપાવવાના બુટલેગરોના અનોખા નુસખા
રાજપીપલા,તા.11તમને કલ્પના પણ ના આવે કે દારૂ લકઝરી બસમાં પેસેન્જર સીટ નીચે ચોર ખાનામાં કેવી સરસ રીતે છુપાવી શકાય.સાગબારા ખાતેથી…
*યાત્રાધામ અંબાજી જવાનો રસ્તો 25મી માર્ચ સુધી બંધ*
દાંતાથી અંબાજી જવાના રસ્તા ઉપર ત્રિશુળીયા ઘાટ ઉપર થતા અકસ્માતો નિવારવા માટે પ્રોટેક્શન વોલ, રસ્તાને પહોળો કરવાની કામગીરી ચાલુ હોવાથી…
