મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ LRD પરિપત્રમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. SC,ST,OBC નેતાઓ સાથે કરેલી મહત્વની મીટીંગ બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ નિર્ણય લીધો છે. આ સાથે જ 1-8-2018ના પરિપત્રમાં ફેરફાર કરવામાં આવશે. આ અંગે અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, સરકારના અનેક આગેવાનો સાથે મળીને ગુજરાતના લોકોને અન્યાય ન થાય આ માટે નિર્ણય લેવામાં આવ્યો છે. જે કંઈ વિષમતા અને ખામીઓ છે તે ટૂંક સમયમાં દૂર કરવામાં આવશે. કહી અલ્પેશ ઠાકોરે રાજ્ય સરકારને અભિનંદન પાઠવ્યા હતા.
Related Posts
દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ તરીકે કાર્યભાર સાંભળતા એર માર્શલ સંદીપસિંહ AVSM VM.
*દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ તરીકે કાર્યભાર સાંભળતા એર માર્શલ સંદીપસિંહ AVSM VM.* અમદાવાદ: એર માર્શલ સંદીપ સિંહ…
*પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ચૂંટણી નહીં લડવાની જાહેરાત* પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી નહીં લડે ચૂંટણી પૂર્વ…
સુરતમાં જીત બાદ AAPની જાહેરાત, AAPના વોર્ડમાં સમસ્યાના નિકાલ માટે હેલ્પલાઈન કરાશે 213
સુરતમાં 27 બેઠક પર જીત બાદ AAPએ મોટી જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટી પોતાના વોર્ડના લોકો માટે હેલ્પલાઈન શરૂ…
