મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ LRD પરિપત્રમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. SC,ST,OBC નેતાઓ સાથે કરેલી મહત્વની મીટીંગ બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ નિર્ણય લીધો છે. આ સાથે જ 1-8-2018ના પરિપત્રમાં ફેરફાર કરવામાં આવશે. આ અંગે અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, સરકારના અનેક આગેવાનો સાથે મળીને ગુજરાતના લોકોને અન્યાય ન થાય આ માટે નિર્ણય લેવામાં આવ્યો છે. જે કંઈ વિષમતા અને ખામીઓ છે તે ટૂંક સમયમાં દૂર કરવામાં આવશે. કહી અલ્પેશ ઠાકોરે રાજ્ય સરકારને અભિનંદન પાઠવ્યા હતા.
Related Posts
બિહારમાં 18 એપ્રિલ સુધી તમામ શાળા-કોલેજ અને 30 એપ્રિલ સુધી કોચિંગ ક્લાક અને ધાર્મિક સ્થળો બંધ રાખવાના અપાયા આદેશ
બિહારમાં 18 એપ્રિલ સુધી તમામ શાળા-કોલેજ અને 30 એપ્રિલ સુધી કોચિંગ ક્લાક અને ધાર્મિક સ્થળો બંધ રાખવાના અપાયા આદેશ
*વરસાદી આફત વચ્ચે ફસાયેલા નાગરિકો અને માછીમારોને સતત બચાવવાનું કાર્ય ચાલુ રાખતી ભારતીય કોસ્ટ ગાર્ડ*
*વરસાદી આફત વચ્ચે ફસાયેલા નાગરિકો અને માછીમારોને સતત બચાવવાનું કાર્ય ચાલુ રાખતી ભારતીય કોસ્ટ ગાર્ડ* દેવભૂમિ દ્વારકા, સંજીવ રાજપૂત:…
શ્રી સરસ્વતી વિદ્યા વિહાર શાળા અને 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ મહોત્સવ અને ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન યોજાયું.
કાર્યક્રમમાં લગભગ 2500 જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા. રાજપીપળા, તા. 29 શ્રી સરસ્વતી વિદ્યા મંડળ ઓડી સંચાલિત શ્રી…
