ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (રા.સ્વ.સંઘ)ની અનામત વિરોધી નીતિને ખુલ્લી પાડવા 16મી ફેબ્રુઆરીએ કોંગ્રેસ પક્ષ રાષ્ટ્રવ્યાપી રેલી અને આંદોલન યોજશે. સોમવારે મિડિયા સાથે વાત કરતાં કોંગ્રેસના મહામંત્રી કે સી વેણુ ગોપાલે મિડિયા સાથેની વાતચીત દરમિયાન આ આંદોલન વિશે માહિતી આપી હતી.
Related Posts
માનવતાની મહેક… ટીઆરબી જવાને મહત્વના દસ્તાવેજો સાથે મળેલ પર્સ પાછું આપ્યું..
દુનિયામાં માં પોલીસ પ્રત્યેનો અભિગમ પહેલે થી જ નકારાત્મક જોવા મળે છે પરંતુ સાચા અર્થ માં તેઓ પણ એક ઉમદા…
આજે ગુજરાતમાં રેકોર્ડબ્રેક 8420 કેસ નોંધાયા, 94 લોકોના મોત
🚨🚨🚨🚨🚨🚨🚨 **આજે ગુજરાતમાં રેકોર્ડબ્રેક 8420 કેસ નોંધાયા, 94 લોકોના મોત** **અમદાવાદમાં 2898 કેસ** **સુરતમાં 1920 કેસ** **રાજકોટમાં 759 કેસ** **વડોદરામાં…
અમદાવાદના દરિયાપુરમાં મકાન ધરાશાયીની ઘટના આવી સામે.
અમદાવાદના દરિયાપુરમાં મકાન ધરાશાયીની ઘટના આવી સામે.ફાયરબ્રિગેડ ની 4 ટીમ પહોચી ઘટના સ્થળે. મકાનના 3 લોકોને બહાર નીકળવામાં આવ્યા. સારવાર…
