ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (રા.સ્વ.સંઘ)ની અનામત વિરોધી નીતિને ખુલ્લી પાડવા 16મી ફેબ્રુઆરીએ કોંગ્રેસ પક્ષ રાષ્ટ્રવ્યાપી રેલી અને આંદોલન યોજશે. સોમવારે મિડિયા સાથે વાત કરતાં કોંગ્રેસના મહામંત્રી કે સી વેણુ ગોપાલે મિડિયા સાથેની વાતચીત દરમિયાન આ આંદોલન વિશે માહિતી આપી હતી.
Related Posts
*પવનચક્કીના ટ્રાન્સફોર્મર ટેન્કમાથી ચોરી કરી મેળવેલ પાવર ઓઈલના જથ્થા સાથે આરોપીને પકડી પાડતી વાયોર પોલીસ*
*ટ્રમ્પના કાર્યક્રમ પાછળ કરોડોનો ખર્ચ ગુજરાતમાં કોઈને ખબર નથી તેવી સમિતીનું આપ્યું નામ*
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે પીએ મોદી સાથે સંયુક્ત કાર્યક્રમને સંબોધિત કરવાના છે. જો કે આ કાર્યક્રમ…
*📌મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં સુનાવણી*
*📌મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં સુનાવણી* આરોપી જયસુખ પટેલની જામીન અરજી પર સુનાવણી પીડિત પક્ષે કોર્ટમાં જામીન ન આપવા…
