ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (રા.સ્વ.સંઘ)ની અનામત વિરોધી નીતિને ખુલ્લી પાડવા 16મી ફેબ્રુઆરીએ કોંગ્રેસ પક્ષ રાષ્ટ્રવ્યાપી રેલી અને આંદોલન યોજશે. સોમવારે મિડિયા સાથે વાત કરતાં કોંગ્રેસના મહામંત્રી કે સી વેણુ ગોપાલે મિડિયા સાથેની વાતચીત દરમિયાન આ આંદોલન વિશે માહિતી આપી હતી.
Related Posts
જામનગરની બાલાચડી સૈનિક સ્કૂલ ખાતે 59મી વાર્ષિક એથ્લેટિક મીટનું આયોજન કરવામાં આવ્યું. જીએનએ જામનગર: તાજેતરમાં સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગર ખાતે…
કચ્છ સરહદ પર બી.એસ.એફ. દ્વારા હાઇએલર્ટ પર આવતા સરહદે બીએસએફ દ્વારા પેટ્રોલિંગમાં જવાનોની સંખ્યા વધારવામાં આવી છે.
કચ્છની સરહદે સામેપાર પાકિસ્તાનની પીએમસીના રેન્જર્સની જગ્યા નેવિના કમાન્ડો લઇ રહ્યા છે એ વચ્ચે બીએસએફને ખાસ ઇનપુટ મળતા કચ્છ સરહદે…
*દૂધ મંડળીના ચેરમેને સરપંચને ગાલે બચકું ભર્યુ*
પુંસરીઃ તલોદના કઠવાડામાં ગ્રામસભામાં ગામના દૂધ મંડળીના ચેરમેને સરપંચને કહ્યું કે પૂછ્યા વગર તમે આ શું કરી રહ્યા છો કહી…
