ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (રા.સ્વ.સંઘ)ની અનામત વિરોધી નીતિને ખુલ્લી પાડવા 16મી ફેબ્રુઆરીએ કોંગ્રેસ પક્ષ રાષ્ટ્રવ્યાપી રેલી અને આંદોલન યોજશે. સોમવારે મિડિયા સાથે વાત કરતાં કોંગ્રેસના મહામંત્રી કે સી વેણુ ગોપાલે મિડિયા સાથેની વાતચીત દરમિયાન આ આંદોલન વિશે માહિતી આપી હતી.
Related Posts
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાથે ટેલીફોનીક વાતચીત કરીને ગુજરાતમાં તાઉતે વાવાઝોડાની સ્થિતીના સામના માટે રાજ્ય સરકારની તૈયારીઓ અંગે ચર્ચા કરી હતી
*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાથે ટેલીફોનીક વાતચીત કરીને ગુજરાતમાં તાઉતે વાવાઝોડાની સ્થિતીના સામના માટે રાજ્ય…
*સેવિંગ એકાઉન્ટ ઝીરો માં 30 કરોડ ટ્રાન્સફર જમા થતાં મહિલા મૂંઝવણમાં*
કર્ણાટકમાં એક આશ્ચર્યકારક ઘટનામાં એક મહિલાની જાણ બહાર તેના બેન્ક એકાઉન્ટમાં 30 કરોડ જમા થતાં મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી. બેન્ક…
*ઘઉં ખાવા શા માટે આરોગ્યપ્રદ નથી?!?*
*ઘઉં ખાવા શા માટે આરોગ્યપ્રદ નથી?!?* ક્યાંક આપણે ચપાતી (રોટલી) ખાવાને લીધે રોગોનો શિકાર નથી થઈ રહ્યા, સાત દિવસ સુધી…
