ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (રા.સ્વ.સંઘ)ની અનામત વિરોધી નીતિને ખુલ્લી પાડવા 16મી ફેબ્રુઆરીએ કોંગ્રેસ પક્ષ રાષ્ટ્રવ્યાપી રેલી અને આંદોલન યોજશે. સોમવારે મિડિયા સાથે વાત કરતાં કોંગ્રેસના મહામંત્રી કે સી વેણુ ગોપાલે મિડિયા સાથેની વાતચીત દરમિયાન આ આંદોલન વિશે માહિતી આપી હતી.
Related Posts
બોલીવુડના એક્ટર અને અભિનેતા અનુપમ ખેરની માતાની સાથે સાથે તેમના ભાઈ સહિત કુલ ચાર ચાર લોકો કોરોના પોઝિટિવ આવ્યા.
બોલીવુડના એક્ટર અને અભિનેતા અનુપમ ખેરની માતા પણ કોરોના પોઝિટિવ. તેમને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. મળતી માહિતી મુજબ…
*📌અમદાવાદ મેટ્રો રેલ સેવામાં વધારો કરાયો, લોકોનાં વધતાં મેટ્રોના ઉપયોગને પગલે નિર્ણય* હવેથી દર 12 મિનિટના અંતરે મેટ્રો ટ્રેન…
*નાયબ પોલીસ અધિક્ષક એચ. એસ. રત્નનું નાઓ વય નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારંભ યોજાયો*
*અમદાવાદ શહેરમાં ફરજ બજાવતાં* *નાયબ પોલીસ અધિક્ષક એચ. એસ. રત્નનું નાઓ વય નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારંભ યોજાયો* અમદાવાદ: આજરોજ…
