નવી દિલ્હીઃ દુનિયાભરમાં મંદીની ચર્ચાઓની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના સાંસદ વીરેન્દ્ર સિંહે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ઉત્તર પ્રદેશના બલિયાથી સાંસદ વીરેન્દ્ર સિંદે કહ્યું કે જો ખરેખર મંદી હોત તો લોકો પેન્ટની જગ્યાએ ધોતી-કૂર્તા પહેરવા લાગત.ભાજપ સાંસદે કહ્યું કે દુનિયા અને દિલ્હીમાં મંદીની ચર્ચા થઇ રહી છે. જો ખરેખર મંદી હોત તો અમે કુર્તા-ધોતી પહેરવા લાગ્યા હોત ના કે કોટ-જેકેટ પહેરીને આવત. જો હકીકતમાં મંદી હોય તો તો અમે કપડા, પેન્ટ-પાયજામા ખરીદી શકત નહીં.
Related Posts
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર* – હિતેશ રાયચુરા.
*સાહેબ, આ એ જ લોકો છે જે 21 દિવસ સુધી પોતાના ચાર વ્યક્તિઓનાં કુટુંબનું મનોરંજન કેવી રીતે કરવું તેની પણ…
*નવી દિલ્હીમાં ‘યશોભૂમિ’નો પ્રથમ તબક્કો દેશને સમર્પિત કરતા પીએમ નરેન્દ્ર મોદી*
*નવી દિલ્હીમાં ‘યશોભૂમિ’નો પ્રથમ તબક્કો દેશને સમર્પિત કરતા પીએમ નરેન્દ્ર મોદી* નવી દિલ્હી: સંજીવ રાજપૂત: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી…
સુરતના ઉન વિસ્તારમાં રહેતા ફિરોજ બંબા ની હત્યા.
*સમાચારો, અવસાનનોંધ, પ્રેસનોટ, જાહેરાત, આપવા માટે વોટ્સઅપ નમ્બર ૯૭૩૭૬૧૯૨૧૧* સુરતના ઉન વિસ્તારમાં રહેતા ફિરોજ બંબા ની હત્યા… સચીન જીઆઇડીસી વિસ્તારમાં…
