નવી દિલ્હીઃ દુનિયાભરમાં મંદીની ચર્ચાઓની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના સાંસદ વીરેન્દ્ર સિંહે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ઉત્તર પ્રદેશના બલિયાથી સાંસદ વીરેન્દ્ર સિંદે કહ્યું કે જો ખરેખર મંદી હોત તો લોકો પેન્ટની જગ્યાએ ધોતી-કૂર્તા પહેરવા લાગત.ભાજપ સાંસદે કહ્યું કે દુનિયા અને દિલ્હીમાં મંદીની ચર્ચા થઇ રહી છે. જો ખરેખર મંદી હોત તો અમે કુર્તા-ધોતી પહેરવા લાગ્યા હોત ના કે કોટ-જેકેટ પહેરીને આવત. જો હકીકતમાં મંદી હોય તો તો અમે કપડા, પેન્ટ-પાયજામા ખરીદી શકત નહીં.
Related Posts
*ધોરણ-12 સાયન્સની 14મીથી પ્રેકટીકલ પરીક્ષા, સુરત જિલ્લામાં 20 હજાર પરીક્ષાર્થી*
14 મી ફેબુ્રઆરીથી શરૃ થનારી ધો-12 વિજ્ઞાાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા માટે આજથી ઓનલાઇન હોલ ટિકિટ ડાઉનલોડ કરીને શાળાએ આપવાની રહેશે.…
ભક્તોએ શણગારેલા ભગવાનના રથને દોરડાથી ખેંચી ધન્યતા અનુભવી
રાજપીપલામા આજે અષાઢી બીજના રોજ કર્ફ્યુની વચ્ચે પહેલી વાર કોરોના ગાઈડ લાઈન પ્રમાણે સીમિત ભક્તોની વચ્ચે ભગવાન જગન્નાથની દબદબાભેર રથયાત્રા…
આજે રાજ્યનાં મુખ્યમંત્રી રૂપાણીનો જન્મદિવસ CM 65મા જન્મદિવસની ઉજવણી રાજકોટમાં કરાશે
આજે રાજ્યનાં મુખ્યમંત્રી રૂપાણીનો જન્મદિવસCM 65મા જન્મદિવસની ઉજવણી રાજકોટમાં કરાશેરાજકોટમાં વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરીસવારે 8.30 કલાકે વજુભાઇ વાળા સાથે કરશે…
