નવી દિલ્હીઃ દુનિયાભરમાં મંદીની ચર્ચાઓની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના સાંસદ વીરેન્દ્ર સિંહે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ઉત્તર પ્રદેશના બલિયાથી સાંસદ વીરેન્દ્ર સિંદે કહ્યું કે જો ખરેખર મંદી હોત તો લોકો પેન્ટની જગ્યાએ ધોતી-કૂર્તા પહેરવા લાગત.ભાજપ સાંસદે કહ્યું કે દુનિયા અને દિલ્હીમાં મંદીની ચર્ચા થઇ રહી છે. જો ખરેખર મંદી હોત તો અમે કુર્તા-ધોતી પહેરવા લાગ્યા હોત ના કે કોટ-જેકેટ પહેરીને આવત. જો હકીકતમાં મંદી હોય તો તો અમે કપડા, પેન્ટ-પાયજામા ખરીદી શકત નહીં.
Related Posts
અમદાવાદ ના વટવા રિંગરોડ પર ના ગામડી ચોકડી પાસે દંપતી ને અજાણ્યા વાહન ચાલક એ અડફેટે લઈ ને બાઈક પર જઈ રહેલ બન્ને દંપતી ના ઘટના પર જ કરુણ મોત
અમદાવાદ ના વટવા રિંગરોડ પર ના ગામડી ચોકડી પાસે ની ઘટનામહિજડા ગામ મા રહેતા દંપતી ને અજાણ્યા વાહનચાલક એ અડફેટે…
*2000ની નોટ બંધ થવાના અહેવાલોને નાણાં પ્રધાનનો રદિયો*
નવી દિલ્હી: દેશના તમામ બેન્ક એટીએમ મશીનોમાં 2000 રૂપિયાના મૂલ્યની નોટો હવે ઘટી જશે એવું કહેવાય છે. આ પ્રકારના અહેવાલો…
*”આધ્યાત્મિકતા, માનવસેવા સાથે આરોગ્યનો સેતુ – આરોગ્યમય અમરેલી”*
*”આધ્યાત્મિકતા, માનવસેવા સાથે આરોગ્યનો સેતુ – આરોગ્યમય અમરેલી”* અમરેલી, સંજીવ રાજપૂત: અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રોગાતુર દર્દીઓની સેવા સાથે આરોગ્યલક્ષી…
