નવી દિલ્હીઃ દુનિયાભરમાં મંદીની ચર્ચાઓની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના સાંસદ વીરેન્દ્ર સિંહે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ઉત્તર પ્રદેશના બલિયાથી સાંસદ વીરેન્દ્ર સિંદે કહ્યું કે જો ખરેખર મંદી હોત તો લોકો પેન્ટની જગ્યાએ ધોતી-કૂર્તા પહેરવા લાગત.ભાજપ સાંસદે કહ્યું કે દુનિયા અને દિલ્હીમાં મંદીની ચર્ચા થઇ રહી છે. જો ખરેખર મંદી હોત તો અમે કુર્તા-ધોતી પહેરવા લાગ્યા હોત ના કે કોટ-જેકેટ પહેરીને આવત. જો હકીકતમાં મંદી હોય તો તો અમે કપડા, પેન્ટ-પાયજામા ખરીદી શકત નહીં.
Related Posts
*ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ઢોરવાડાઓ અને દબાણો દુર કરાયા*
*ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ઢોરવાડાઓ અને દબાણો દુર કરાયા* ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગર શહેરમાં ઘણા સમયથી ગેરકાયદેસર રીતે દબાણ કરીને ઢોરવાડા…
અમદાવાદમાં ટ્રાફિક અવરનેસ અને સેફટીના સંદેશ સાથે બાઈકર્સની રેલી સાથે રાઈડ ડ્રેસમાં ગરબા રમ્યા.
અમદાવાદમાં ટ્રાફિક અવરનેસ અને સેફટીના સંદેશ સાથે બાઈકર્સની રેલી સાથે રાઈડ ડ્રેસમાં ગરબા રમ્યા. અમદાવાદ:સંજીવ રાજપૂત: હાલ રાજ્યભરમાં નવરાત્રીનો ઉત્સવ…
*સુરતમાં કોર્પોરેટર દિનેશ કાછડિયા કાયમી વિવાદો માંજ રહે છે*
સુરતના કોર્પોરેટરે મનપાના અધિકારીઓને આપી ધમકી અહીં 8 વાગ્યા પછી આવ્યા તો ગાડી સળગાવી દઈશ દિનેશ કાછડિયા વિવાદોમાં ઘેરાયા છે…
