નવી દિલ્હીઃ દુનિયાભરમાં મંદીની ચર્ચાઓની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના સાંસદ વીરેન્દ્ર સિંહે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ઉત્તર પ્રદેશના બલિયાથી સાંસદ વીરેન્દ્ર સિંદે કહ્યું કે જો ખરેખર મંદી હોત તો લોકો પેન્ટની જગ્યાએ ધોતી-કૂર્તા પહેરવા લાગત.ભાજપ સાંસદે કહ્યું કે દુનિયા અને દિલ્હીમાં મંદીની ચર્ચા થઇ રહી છે. જો ખરેખર મંદી હોત તો અમે કુર્તા-ધોતી પહેરવા લાગ્યા હોત ના કે કોટ-જેકેટ પહેરીને આવત. જો હકીકતમાં મંદી હોય તો તો અમે કપડા, પેન્ટ-પાયજામા ખરીદી શકત નહીં.
Related Posts
રાજપીપળાની ઝાંસીની રાણી કન્યાશાળાની રાજા રજવાડા વખતની ઈતિહાસીક ઇમારત તોડી પાડવા નિર્ણય સામે વિરોધ.
કન્યા શાળાનો જૂનું મકાન તોડી પાડવા જિલ્લા પંચાયત નો નિર્ણય. આ અગાઉ બે વાર હદ રહેલી કાર્યવાહી લોકોના વિરોધને કારણે…
મોટર સાયકલ ચોરી કરનાર આંતર રાજ્ય ગેંગના મુખ્ય આરોપી કુલ-૧૩ મોટરસાઇકલ ના મુદ્દામાલ સાથે નર્મદામાંથી ઝડપાયો
મોટર સાયકલ ચોરી કરનાર આંતર રાજ્ય ગેંગના મુખ્ય આરોપી કુલ-૧૩ મોટરસાઇકલ ના મુદ્દામાલ સાથે નર્મદામાંથી ઝડપાયો મોટરસાઇકલ ચોરી ના મુદ્દામાલ…
જીવરાજ બ્રિજ બંધ કરતા સર્જાઈ ટ્રાફિક સમસ્યા વસ્ત્રાપુર ફાટકથી વેજલપુર તરફ જવાન રોડ પર સર્જાયો ટ્રાફિક એક તરફનો રસ્તો થયો…
