Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ*

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને શ્રી આંબેડકર ખાદી ગ્રામ ઉદ્યોગ સેવા સંઘ દ્વારા આયોજિત લોકગીત લોકસંગીત અને લોક ડાયરા નું સફળ આયોજન

વ્યારા વન વિભાગના તાપ્તી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્વ. શ્રી વિકાસ દેસાઈનું અકાળે નિધનના સમાચારથી ખૂબ જ દુખની લાગણી અનુભવું છું. 

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

અમદાવાદ ગોમતીપુરમાં જુગાર ધામ પકડાયું…… જુગાર રમતા 12 લોકોની ધરપકડ…..

ગોમતીપુર માં ઉષા સિનેમા રોડ પર દેવી પ્રસાદની ચાલી માંથી પકડાયું જુગારધામ….. રેડ દરમ્યાન એક યુવક ભાગવા જતા બીજા માળ…

પાટણની ધારપુર હોસ્પિટલ સામે એક અજાણ્યો આધેડ મૃત હાલતમાં મળ્યો.

ધારપુર હોસ્પિટલ સામે બસ્ટેન્ડ ના બાંકડા પર આધેડ મૃત હાલત મળ્યો. હાથ ના ભાગે બોટલ ચઢાવવા ની નિડલ લગાવેલી હોઈ…

અમિત શાહે લીધા મોટા નિર્ણય, દિલ્હીની પ્રજામાં હાશકારો.

આ 5 નિર્ણય પણ લેવાયા 1. કોરોના ટેસ્ટિંગનો રેટ ફરી નક્કી કરાશે, તે માટે બનાવેલી કમીટિએ આજે રિપોર્ટ આપવો પડશે.…

કોરોનાની સાથે સાથે.સિવિલના બાળરોગ સર્જરી વિભાગમાં સર્જરીની સેન્ચૂરી. સંકલન – અમિતસિંહ ચૌહાણ.

અમદાવાદ સિવિલમાં મહિલા અને બાળરોગ માટે ૧૨૦૦ બેડ હોસ્પિટલ બનાવવામાં આવી હતી. કોરોનાની વિકટ પરિસ્થિતિમાં આ ડેડિકેટેડ હોસ્પિટલનો ઉપયોગ કોરોનાગ્રસ્તની…

*धवल शर्मा* ने आज IMA देहरादून में आयोजित पासिंग आउट परेड में लेफ्टनेंट की पदवी प्राप्त की है ।

असारवा, कर्णावती (AHMEDABAD) कि छनाजी चाली मे रहने वाले संघ के स्वयंसेवक *धवल शर्मा* ने आज IMA देहरादून में आयोजित…

અનલોક : 1. બસ કરો હવે, બહુ થયુ. – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

1.વૈતરણીને કાંઠે વિચિત્ર અને વિશાળ અવાજે એક પાડો ગાંગર્યો. અને ધરતી ઉપરથી જીવાત્માઓને લઈ ને પાછા ફરતા વર્ગ. 4ના યમદુતો…

*અમદાવાદમાં કોરોનાથી કોર્પોરેટરનું થયું અવસાન*

અમદાવાદ ના હાટકેશ્વર ભાઈપુરા વોડઁ ના વતઁમાન કોરપોરેટર ગ્યાપસાદ કનોજિયા નુ કોરોના ની સારવાર દરમ્યાન દુખ:દ નિધન થયું. જ્યારે તેમના…

અમદાવાદનું શાહીબાગ બીએપીએસ મંદિર 17મી જૂન થી નહીં ખૂલે. કોઠારી સ્વામીનો પત્ર.

અમદાવાદનું શાહીબાગ બીએપીએસ મંદિર 17મી જૂન થી નહીં ખૂલે કોઠારી સ્વામીનો પત્ર