Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ*

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને શ્રી આંબેડકર ખાદી ગ્રામ ઉદ્યોગ સેવા સંઘ દ્વારા આયોજિત લોકગીત લોકસંગીત અને લોક ડાયરા નું સફળ આયોજન

વ્યારા વન વિભાગના તાપ્તી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્વ. શ્રી વિકાસ દેસાઈનું અકાળે નિધનના સમાચારથી ખૂબ જ દુખની લાગણી અનુભવું છું. 

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

“નેપાળના P. M. કે. પી. શર્મા ઓલીને ઠપકો” – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

જયારે જયારે સત્તા મેળવવી હોય કે સત્તા જવાની બીક હોય ત્યારે ભગવાન શ્રી.રામનુ કે એમના મંદિરનું શરણ લેવુ એ ભારતની…

ૐ નું ઉચ્ચારણ કરવાથી શરીરને ક્યાં 12 મહત્વના ફાયદા થાય છે.?

*ૐ નું ઉચ્ચારણ કરવાથી શરીરને 12 મહત્વના ફાયદા થાય છે તે પણ મફતમાં* *ૐ ના જાપથી ગળામાં વાઈબ્રેશન થવાથી થાઈરોઈડ…

ઝી ટીવીના કુરબાન હુઆના એક મૃત્યુના સિકવન્સમાં આયામ મેહતાને તેના સ્વર્ગવાસી પિતાની યાદ આવી.

~ ઝી ટીવીની કુરબાન હુઆના માધવાનંદ વ્યાસજી મુશ્કેલ દ્રશ્યો પાછળના સાચા પડકારો વિશે વાત કરે છે ~ આપણે દરરોજ આપણી…

કાયદાશાસ્ત્રી પોતે કાયદાનું ઉલ્લંઘન કરે તો શુ થાય, વકીલ સાથે નો પ્રેમ યુવતીને પડ્યો ભારે નોંધાઈ ફરિયાદ.

જામનગર ખાતેનાં ધ્રોલ તાલુકા મથકે એક યુવતીને વકીલ સાથે થયેલા પ્રેમના કારણે પોતાના લગ્ન જીવનમાં બદનામ થવાનો વારો આવ્યો છે.…

વાડજના psi મિશ્રાએ ફરિયાદી મહિલાને હોટેલમાં બોલાવી જબરદસ્તી શારીરિક સંબંધ બાંધવાની કરી કોશિસ, મહિલાએ ફરિયાદ નોંધાવી.

ગુજરાત પોલીસને શર્મસાર કરતી વધુ એક ઘટના અમદાવાદમાં સામે આવી છે. સામાન્ય રીતે લોકો પોતાની તકલીફ લઈને ન્યાય માટે પોલીસ…

AMCની ટીમ અમદાવાદના એન્ટ્રી પોઈન્ટ પર સજ્જ, બહારથી આવનારનો થશે ટેસ્ટ.

અમદાવાદમાં જુલાઈ મહિનાની શરૂઆતથી જ કોરોના પોઝિટિવ કેસ 200ની નીચે જ આવે છે. આથી હવે અન્ય શહેરોમાંથી સંક્રમિતો આવે અને…

પરમ પૂજ્ય ભુવન ભાનુ સુરી સમુદાય ના આચાર્ય ભગવંત દિક્ષા દાનેશ્વરી આચાર્ય *ગુણરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબ* કાળધર્મ પામ્યા..

પરમ પૂજ્ય ભુવન ભાનુ સુરી સમુદાય ના આચાર્ય ભગવંત દિક્ષા દાનેશ્વરી આચાર્ય *ગુણરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબ* કાળધર્મ પામ્યા.. જિન શાસન ને…

CBDTએ દરેક બેંક અને પોસ્ટ ઓફિસમાં પોતાની યુટિલિટી લિન્ક ઇન્સ્ટોલ કરવી.

કોઈ પણ બેંક ધારક બેન્કમાંથી રોકડા રૂપિયા ઉપાડશે કે તેની વિગતો સિસ્ટમ ચેક કરી લેશે ચોક્કસ રકમ કરતાં વધારે રકમ…

સુપ્રસિધ્ધ યાત્રાધામ વડતાલ ટેમ્પલની ઘટના વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન દેવ સ્વામી કોરોના સંક્રમણનો બન્યા ભોગ.

સુપ્રસિધ્ધ યાત્રાધામ વડતાલ ટેમ્પલની ઘટના વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન દેવ સ્વામી સત્સંગ કામ અર્થે ગયા હતા સુરત દેવ સ્વામી કોરોના…

અમદાવાદમાં પ્રવેશવાના તમામ માર્ગો ઉપર આરોગ્યની ટીમ તહેનાત. અમદાવાદમાં પ્રવેશનાર લોકોનું રેપિડ ટેસ્ટ કરાશે

કોરોનાનો કાળો કહેર યથાવત ત્યારે અમદાવાદમાં કોરોના કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે. તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદમાં…